નીલકંઠ વિવાદ / ‘બાપુ અમારો બાપ છે’: મોરારી બાપુના સમર્થનમાં આ આઠ દિગ્ગજ સંતો અને કલાકારો

social media video viral nilkanth controversy moraibapu and swaminaryan sampraday

સોશિયલ મીડિયા આજકાલ નીલકંઠ વિવાદને કારણે ભડકે બળી રહ્યું છે. એક અમથી ચિનગારીથી ચંપાયેલી આગ હવે સ્વામીનારાયણ સંપ્રદાય કે મોરારીબાપુ બે માંથી એકેયના કાબૂમાં નથી રહી. સંતસમાજનું આ વીડિયો યુધ્ધ સામાન્ય નાગરિક સુધી પહોંચી ગયું છે. એક તરફ બાપુને સમર્થનમાં સંત સમાજ અને કલાકારો મેદાને પડ્યા છે. મોરારી બાપૂના સમર્થમાં 8 જેટલાં દિગ્ગજ સંતો અને કલાકારો અને લેખકોએ એક સુરમાં કહ્યું ‘મોરારી બાપુ અમરો બાપ છે’

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ