ધર્મ / અનંતફળની પ્રાપ્તિ માટે કરો શિવને પ્રિય રુદ્રાભિષેક, દૂર થશે કંકાસ

Significance of Rudrabhishek and its importance for Shravan month

શ્રાવણ મહિનામાં ભક્તો પર ભગવાન શંકર પોતાની વિશેષ કૃપા વરસાવે છે. આ કારણ છે કે શ્રાવણમાં શિવભક્તિનું મહત્વ વધારે જોવા મળે છે. શ્રાવમાં ભગવાન ભોલેને ભક્તો મનાવતા રહે છે. દરેક ભક્ત પોતાની અલગ કોશિશ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ