બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Premal
Last Updated: 02:47 PM, 13 August 2021
SBIએ ટ્વિટર પર આપી માહિતી
અહીં જણાવવાનું કે, બેંક તરફથી કોઈ પણ કારણ વગર પૈસા કપાતા નથી. એવામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા ગ્રાહકોને જણાવ્યું છે કે ખાતાધારકો આ મામલે કેવીરીતે પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. આ ઉપરાંત બેંક તરફથી 12 રૂપિયા કેમ કાપી નાખવામાં આવે છે, તેની પાછળનું કારણ જાણીએ.
12 રૂપિયા કાપવા પાછળનું શું કારણ?
ખરેખર, 12 રૂપિયા એવા ખાતામાંથી કપાઈ રહ્યાં છે, જે ખાતાધારકોએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં નોંધણી કરાવી છે. આ કેન્દ્ર સરકારની એક વિમા યોજના છે. જેમાં લોકો વર્ષના 12 રૂપિયા જમા કરાવતા આકસ્મિક વિમો આપવામાં આવે છે અને દર વર્ષે રિન્યુ કરાવવુ જરૂરી છે.
ફરિયાદ કેવીરીતે કરશો?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને માહિતી આપી છે કે, જો તમને કોઈ વાંધો છે તો તમે તેની ફરિયાદ કેવીરીતે કરશો. બેંકે જણાવ્યું, તમને નિવેદન છે કે તમે આ લિંક પર પોતાની ફરિયાદ નોંધાવશો. તમારી મદદ કરવામાં અમને આનંદ થશે. https://crcf.sbi.co.in/ccf/ category Existing Customer (MSME/Agri Loans/Other Grievances ) >>General Banking>>Operation of Accounts >> Disputed Debit Credits.’
કારણ વગર પૈસા કપાતા નથી
ઉલ્લેખનીય છે કે, બેંક તરફથી કોઈ પણ કારણ વગર તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય તેવુ ક્યારેય બનતુ નથી. દરેક ટ્રાન્જેક્શન પાછળ કોઈને કોઈ કારણ હોય છે. જેમાં કોઈ ચાર્જ, ફી વગેરે જેવા ખર્ચા સામેલ હોય છે. પરંતુ દરેક ટ્રાન્જેક્શન પાછળ કોઈને કોઈ કારણ આધારભૂત હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news