બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / શનિની વક્રી ગતિ, આ 5 રાશિઓએ 11 ડિસેમ્બર સુધી રહેવું સાવધાન
8 ફોટો ગેલેરી
Last Updated: 04:26 PM, 28 July 2026
1/8
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા અને ન્યાયના દેવતા તરીકે માનવામાં આવે છે. શનિદેવ 27 જુલાઈએ મીન રાશિમાં વક્રી થઈ ગયા છે અને 11 ડિસેમ્બર 2026 સુધી આ ઊલટી ચાલમાં જ રહેશે. વક્રી શનિના કારણે અનેક જાતકોના બનતા કામ અટકી શકે છે, આર્થિક તંગી આવી શકે છે અને માનસિક તણાવ વધી શકે છે. ખાસ કરીને 5 રાશિઓ માટે આ સમયગાળો ખૂબ જ સાવચેતીનો છે. ચાલો તે રાશિઓ વિષે જાણીએ.
2/8
3/8
4/8
5/8
6/8
શનિદેવ મીન રાશિમાં જ વક્રી થવાના છે આથી આ રાશિના જાતકો પર તેની સૌથી વધુ અસર પડશે. મનમાં અજાણ્યો ભય, ચિંતા કે નિર્ણય ન લઈ શકવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. ખૂબ મહેનત કરવા છતાં પરિણામમાં મોડું થઈ શકે છે. કોઈ પર પણ આંખ મીંચીને વિશ્વાસ ન કરો. નિયમિત પોતાની યોજનાઓની સમીક્ષા કરતા રહો અને તણાવથી દુર રહો.
7/8
નિયમિત હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરો. હનુમાનજીની પૂજાથી શનિના કષ્ટ શાંત થાય છે. શનિવારે કોઈ જરૂરિયાતમંદને કાળા તલ, ઉડદની દાળ, કાળા કપડા કે સરસિયાના તેલનું દાન કરો. દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો. ऊं शं शनैश्चराय नमः નો 108 વાર જાપ કરો.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ