બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / saturn transit 2023 shani dev will shower his blessings on these zodiac signs

શનિ વક્રી / આવનાર 18 મહિનામાં આ રાશિના લોકો પર મહેરબાન થશે શનિદેવ, દૂર થશે બધા જ દુઃખ

Arohi

Last Updated: 04:39 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saturn Transit 2023: શનિ કુંભ રાશિમાં આવનાર અઢી વર્ષ સુધી રહેશે. શનિદેવની કૃપાથી અમુક રાશિના જાતકો માટે આ સમય કોઈ વરદાનથી કમ નથી. તમે પણ આ રાશિના વિશે જાણો.

  • આ રાશિના લોકો પર મહેરબાન થશે શનિદેવ
  • 2025 સુધી આ રાશિમાં રહેશે શનિ 
  • 18 મહિના બાદ કર્યો આ રાશિમાં પ્રવેશ 

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ જણાવવામાં આવ્યો છે. શનિ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. આ રીતે શનિને કુલ 12 રાશિઓના ચક્કર લગાવવામાં કુલ 29.5 વર્ષ લાગે છે. વર્તમાનમાં શનિ કુભ રાશિમાં વક્રી અવસ્થામાં ચાલી રહ્યો છે. 

શનિ આ રાશિમાં 2015 સુધી રહેશે. લગભગ 18 મહિના બાદ શનિ કુંભ રાશિથી નિકળીને મીન રાશિમાં પ્રવેશ કરી જશે. શનિના રાશિ પરિવર્તનથી અમુક રાશિના લોકોને શનિની સાડેસાતી અને ઢૈય્યાથી મુક્તિ મળી શકે છે. આવો જાણીએ 18 મહિના કઈ રાશિઓ પર શનિદેવની કૃપા રહેશે. 

મેષ 
મેષ રાશિના લોકો માટે શનિનું કુંભ રાશિમાં બિરાજમાન થવું ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. આ સમયે તમને આર્થિક ઉન્નતિ મળશે. શનિના કુંભ રાશિમાં હોવાથી તમને નોકરીના અવસર મળશે. સામાજીક માન-પ્રતિષ્ઠા વધશે. તમારા અટકેલા કામ પુરા થશે. 

વૃષભ 
વૃષભ રાશિના લોકો માટે શનિનું કુંભ રાશિમાં હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયે તમને ખૂબ જ શુભ પરિણામ મળશે. આવનાર 18 મહિનાનો સમય લાભકારી છે. શનિદેવની કૃપાથી તમને આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળી શકે છે. તેના સાથે જ વ્યાપારીઓને લાભ મળશે. 

સિંહ 
સિંહ રાશિના લોકો માટે વર્ષ 2025 સુધી આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. શનિદેવની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. આ સમયે શનિદેવ તમને પોતાના કાર્યોમાં સફળતા અપાવશે. કાર્યસ્થળ પર નવી ઉપલબ્ધિ હાસિલ થશે. ધનની આવક થશે. 

તુલા 
તુલા રાશિના લોકો માટે શનિદેવની સ્થિતિ કોઈ વરદાનથી કમ નથી. આ રાશિના જાતકોને વર્ષ 2025 સુધી સકારાત્મક પરિણામ મળી શકે છે. શનિદેવની કૃપાથી તમારી આર્થિક તંગી દૂર થશે. વ્યાપારમાં લાભ થશે. લવ લાઈફ સારી રહેશે. 

વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિના લોકો માટે આવનાર 18 મહિના અત્યંત શુભ પરિણામ આપી શકે છે. તમે ધન સંબંધી મામલામાં સફળતા મળશે. દેવાથી મુક્તિ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. કાર્યોમાં તમને સફળતા મળશે. તેની સાથે જ કરિયરમાં પ્રગતિના અવસર મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ