બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Pooja Khunti
Last Updated: 01:46 PM, 25 February 2024
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવ કર્મના ફળ આપનાર તરીખે ઓળખાય છે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. જે લોકોના જીવનમાં શનિદેવની ખરાબ નજર હોય છે, તેમણે સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સાથે જે લોકોના જીવનમાં શનિદેવની સારી નજર હોય છે, તેમનું જીવન રાજા જેવું બની જાય છે.
શનિદેવની કૃપા
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે દરેક રાશિ પર તેના સ્વામી ગ્રહનો પ્રભાવ હોય છે. શનિદેવ બે રાશિઓના સ્વામી છે. આ બંને રાશિઓ પર શનિદેવની કૃપા રહે છે. શનિદેવની કૃપાને કારણે આ બંને રાશિઓના જીવનમાં ક્યારેય સમસ્યાઓ નથી આવતી. શનિદેવના આશીર્વાદ હમેશા તેમની સાથે જ રહે છે. જાણો આ બંને રાશિઓ વિશે.
મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિદેવ છે. આ રાશિ પર હમેશા શનિદેવની કૃપા રહે છે. જેના કારણે આ રાશિના જાતકોને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો નથી પડતો. મકર રાશિના જાતકો તમામ પ્રકારનાં દુ:ખ-દર્દથી દૂર રહે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળે છે. આ રાશિના જાતકોનો સ્વભાવ એકદમ સરળ હોય છે.
વાંચવા જેવું: ધનવાન હોય છે આ ચાર રાશિના જાતકો: માતા લક્ષ્મીની મળે છે વિશેષ કૃપા
કુંભ રાશિ
શનિદેવ કુંભ રાશિના પણ સ્વામી છે. કુંભ રાશિના જાતકોનો સ્વભાવ પણ સરળ હોય છે. આ કારણથી શનિદેવની વિશેષ કૃપા તેમના પર રહે છે. આ રાશિના જાતકો બીજા લોકોની મદદ કરવા માટે હમેશા તૈયાર રહે છે. આ લોકોની આર્થિક સ્થિતિ પણ સારી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ