બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Saturn is always kind to the people of these two zodiac signs

શનિદેવ / આ બે રાશિના જાતકો પર હંમેશા મહેરબાન રહે છે શનિદેવ, બનાવી રાખે છે કૃપાદ્રષ્ટિ

Pooja Khunti

Last Updated: 01:46 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે દરેક રાશિ પર તેના સ્વામી ગ્રહનો પ્રભાવ હોય છે. શનિદેવ બે રાશિઓના સ્વામી છે. આ બંને રાશિઓ પર શનિદેવની કૃપા રહે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવ કર્મના ફળ આપનાર તરીખે ઓળખાય છે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. જે લોકોના જીવનમાં શનિદેવની ખરાબ નજર હોય છે, તેમણે સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સાથે જે લોકોના જીવનમાં શનિદેવની સારી નજર હોય છે, તેમનું જીવન રાજા જેવું બની જાય છે. 

શનિદેવની કૃપા 
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે દરેક રાશિ પર તેના સ્વામી ગ્રહનો પ્રભાવ હોય છે. શનિદેવ બે રાશિઓના સ્વામી છે. આ બંને રાશિઓ પર શનિદેવની કૃપા રહે છે. શનિદેવની કૃપાને કારણે આ બંને રાશિઓના જીવનમાં ક્યારેય સમસ્યાઓ નથી આવતી. શનિદેવના આશીર્વાદ હમેશા તેમની સાથે જ રહે છે. જાણો આ બંને રાશિઓ વિશે. 

મકર રાશિ 
મકર રાશિના સ્વામી શનિદેવ છે. આ રાશિ પર હમેશા શનિદેવની કૃપા રહે છે. જેના કારણે આ રાશિના જાતકોને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો નથી પડતો. મકર રાશિના જાતકો તમામ પ્રકારનાં દુ:ખ-દર્દથી દૂર રહે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળે છે. આ રાશિના જાતકોનો સ્વભાવ એકદમ સરળ હોય છે. 

વાંચવા જેવું: ધનવાન હોય છે આ ચાર રાશિના જાતકો: માતા લક્ષ્મીની મળે છે વિશેષ કૃપા

કુંભ રાશિ 
શનિદેવ કુંભ રાશિના પણ સ્વામી છે. કુંભ રાશિના જાતકોનો સ્વભાવ પણ સરળ હોય છે. આ કારણથી શનિદેવની વિશેષ કૃપા તેમના પર રહે છે. આ રાશિના જાતકો બીજા લોકોની મદદ કરવા માટે હમેશા તૈયાર રહે છે. આ લોકોની આર્થિક સ્થિતિ પણ સારી હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ