બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Kavan
Last Updated: 11:26 PM, 11 August 2020
ફિલ્મ ઇન્ફર્મેશનના વેબસાઇટ દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે બોલિવૂડ એક્ટર સંજય દત્તના ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. અભિનેતા સંજય દત્ત ફેફસાના કેન્સર હોવાનું સામે આવ્યું છે. તેમને હાલ આ બીમારી હાલ ત્રીજા તબક્કે છે. સંજય દત્ત આ ગંભીર બિમારીની સારવાર માટે વિદેશ જવા રવાના થશે. મળતી માહિતી મુજબ તે યુએસ અથવા સિંગાપોર જવા રવાના થશે.
ફિલ્મફેર અને KRK દ્વારા કરાઇ પુષ્ટિ
Breaking News! #SanjayDutt has been diagnosed with cancer. pic.twitter.com/Bh0jydoGdP
— Filmfare (@filmfare) August 11, 2020
આ ટ્વિટ બાદ સંજય દત્તના ચાહકોના ફેન્સની ચિંતા વધી ગઈ છે. હવે તેમની કેન્સરની બીમારી વિશે સાંભળી ચાહકો પરેશાન છે અને સોશ્યલ મીડિયા પર તેની માટે પ્રાર્થના કરી રહ્યાં છે. ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાએ સંજય દત્તને લઈને ટ્વિટ કર્યુ છે અને જેમાં તેમને ફેફસાનું કેન્સર હોવાની માહિતી આપી છે. જ્યારે બીજી બાજુ ફિલ્મફેર અને KRK દ્વારા પણ આ વિશે ટ્વિટ કરવામાં આવ્યું હતું.
ટ્વીટ દ્વારા સાંજે ફિલ્મોમાંથી બ્રેક લેવાની કરી હતી જાહેરાત
બોલિવૂડ એક્ટર સંજય દત્તે એક નિવેદન આપ્યું અને કહ્યું કે, હાલમાં તબિયત અને મેડિકલ ટ્રીટમેન્ટના કારણે તે કામમાંથી બ્રેક લઇ રહ્યા છે. જોકે ગભરાવવાની જરૂર નથી. પરિવાર, મિત્રો અને ફેન્સનો પ્રેમ સાથે છે. ખોટી અફવાઓ વિશ્વાસ ન કરવી. હું જલ્દી પાછો આવીશ. નોંધનીય છે કે સંજયને શ્વાસ લેવામાં તકલીફના કારણે હાલમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જ તબીબો એ તેમને આરામ કરવાની સલાહ આપી છે.
— Sanjay Dutt (@duttsanjay) August 11, 2020
સંજય દત્તની તબિયત સારી ન થવાના કારણે પીરીયડ ડ્રામા ફિલ્મ શમશેરાની શૂટિંગમાં અડચણ પેદા થઇ ગઈ છે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. અહેવાલ પ્રાપ્ત થયા છે કે શૂટિંગને ટાળી દેવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મમાં અમુક દિવસની શૂટિંગ બાકી છે જેમાં સંજય દત્તે ત્રણ દિવસનું કામ કરવાનું બાકી છે.
રવિવારે જ હોસ્પિટલમાંથી થયાં છે ડિસ્ચાર્જ
નોંધનીય છે કે રવિવારે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ઘરે જતી વખતે તે હાથ હલાવીને લોકોનો આભાર માનતા નજરે પડ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે આઠમી ઓગસ્ટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
સંજય દત્તની અપકમિંગ ફિલ્મ સડક-2નું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. 29 વર્ષ પહેલા સડકની આ સિકવલ છે. આ ફિલ્મમાં 21 વર્ષ બાદ મહેશ ભટ્ટ નિર્દેશક તરીકે પરત ફર્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર લીડ રોલમાં છે અને આ સિવાય કેજીએફ 2 અને શમશેરામાં પણ સંજય દેખાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect