મહારાષ્ટ્ર / મંદિરને લઇને RSS હવે આંદોલન નહીં કરે : મોહન ભાગવતનું મોટું નિવેદન

RSS Mohan Bhagwat mandir andolan nagpur maharashtra

મહારાષ્ટ્રના નાગપુરમાં RSS વડા મોહન ભાગવતે કહ્યું કે, ભારતને વિશ્વવિજેતા નથી બનવાનું. તેનો ઉદ્દેશ્ય તમામને જોડવાનો હોવો જોઈએ. ભારત કોઇને જીતવા નહીં જોડવા માટે અસ્તિત્વમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ