બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / Rohan Joshi faces backlash for saying 'good riddance' on Raju Srivastava's death
Hiralal
Last Updated: 10:39 PM, 21 September 2022
રાજૂ શ્રીવાસ્તવ જેવા મશહૂર કોમેડિયનના મોતનો શોક કોને નહીં હોય? રાજૂ શ્રીવાસ્તવના નિધનને પગલે લોકો શોકાતુર થયા છે ત્યારે એક કોમેડિયને તો તેમના મોતનો મલાજો પણ ન જાળવ્યો અને દિલમાં ન ઉતરે તેવી કોમેન્ટ કરીને લોકોના નિશાન પર આવ્યો હતો. અતુલે રાજુની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, "આરઆઇપી રાજુભાઇ. તમે ઘણા બધા લોકો માટે પ્રેરણારૂપ હતા. જ્યારે પણ તમે સ્ટેજ પર જતા, ત્યારે તમે આગ લગાવતા હતા. તમારી હાજરી એવી હતી કે જ્યારે પણ લોકો તમને જોતા ત્યારે તેમના ચહેરા પર સ્મિત આવી જતું. ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડીને મોટું નુકસાન થયું છે.
Rohan joshi has deleted the pathetic comment after getting bashed by people. He’s justified saying he was angry and it’s not time for his “personal feelings”. His Personal feelings filled with toxic hatred & venom. No wonder, he calls other hate mongers & intolerant. pic.twitter.com/unAttYTwgK
— Janki (@jaankiii_) September 21, 2022
અતુલ ખત્રીની કોમેન્ટ પર રોહન જોશીએ લખી આવી વાત
અતુલ ખત્રીની આ કોમેન્ટ પર રિએક્શન આપતાં રોહન જોશીએ લખ્યું કે આપણે કંઈ ગુમાવ્યું નથી, પછી ભલે તે કર્મ હોય કે રોસ્ટ હોય કે પછી સમાચારોમાં આવી રહેલી કોઈ પણ વસ્તુ હોય. રાજુ શ્રીવાસ્તવે નવી કોમેડી પર કામ કરવાની દરેક તક ઝડપી લીધી, ખાસ કરીને સ્ટેન્ડ અપ્સની નવી લહેર શરૂ થયા પછી. તે દર સોમવારે નવી ચેનલની મુલાકાતે જતો હતો જ્યાં તેને નવી કળાને બકવાસ કહેવા માટે આમંત્રણ આપવામાં આવતું હતું. રોહન જોશીએ આગળ લખ્યું, તેઓ તેને ખોટા કહેતા હતા કારણ કે તેઓ તેને સમજી શકતા ન હતા. તેણે કેટલાક સારા ટૂચકાઓ કર્યા હશે, પરંતુ તેને કોમેડીની ભાવના કે કોઈને કંઈ કહેવાના અધિકારના રક્ષણ વિશે કંઈ સમજણ નહોતી.
See the nasty comments about Late Raju Shrivastava by Rohan joshi,would be son-in-law of Mahesh ulf Ashraf Bhatt.
— 🇮🇳 Rupen Chowdhury 🚩 (@rupen_chowdhury) September 21, 2022
Entire family is involved with anti-H!ndu & anti-India activities.
We know very well why these lelis are frustrated. pic.twitter.com/YULbeA58YD
વિવાદ થતા રોહન જોશીએ તેની કોમેન્ટ ડિલિટ કરી
આ મુદ્દે મોટો વિવાદ થતા રોહન જોશીએ તેની કોમેન્ટ ડિલિટ કરી નાખી હતી. જોકે તેને લોકોએ બરાબરનો ટ્રોલ કર્યો હતો. સોશિયલ મીડિયા પર યુઝર્સના નિશાન પર આવેલા રોહન જોશીએ પોસ્ટ ડિલિટ કરીને લખ્યું કે એક મિનિટના ગુસ્સા પછી મને સમજાયું કે તે મારી વ્યક્તિગત લાગણીઓ વિશે નથી. માફ કરજો, જો કોઈને ઈજા થઈ હોય તો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ