બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Rohan Joshi faces backlash for saying 'good riddance' on Raju Srivastava's death

અયોગ્ય / રાજુ શ્રીવાસ્તવના નિધન પર કોમેડિયન રોહન જોશીએ કરી બેહૂદી કોમેન્ટ, યૂઝર્સ ભડક્યા, કર્યો જોરદાર ટ્રોલ

Hiralal

Last Updated: 10:39 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેન્ડઅપ કોમેડિયન રોહન જોશી રાજુ શ્રીવાસ્તવના નિધન પર અણછાજતી કોમેન્ટ કરીને વિવાદમાં ઘેરાયો હતો.

  • રોહન જોશીએ રાજૂ શ્રીવાસ્તવના મોતનો મલાજો ન જાળવ્યો
  • કરી બેહૂદી ટીપપ્ણી, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ 
  • કહ્યું, રાજુ શ્રીવાસ્તવને કોમેડીની કંઈ ખબર નહોતી
  • તેણે કહ્યું- આપણે કશું ગુમાવ્યું નથી 

રાજૂ શ્રીવાસ્તવ જેવા મશહૂર કોમેડિયનના મોતનો શોક કોને નહીં હોય? રાજૂ શ્રીવાસ્તવના નિધનને પગલે લોકો શોકાતુર થયા છે ત્યારે એક કોમેડિયને તો તેમના મોતનો મલાજો પણ ન જાળવ્યો અને દિલમાં ન ઉતરે તેવી કોમેન્ટ કરીને લોકોના નિશાન પર આવ્યો હતો. અતુલે રાજુની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, "આરઆઇપી રાજુભાઇ. તમે ઘણા બધા લોકો માટે પ્રેરણારૂપ હતા. જ્યારે પણ તમે સ્ટેજ પર જતા, ત્યારે તમે આગ લગાવતા હતા. તમારી હાજરી એવી હતી કે જ્યારે પણ લોકો તમને જોતા ત્યારે તેમના ચહેરા પર સ્મિત આવી જતું. ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડીને મોટું નુકસાન થયું છે. 

અતુલ ખત્રીની કોમેન્ટ પર રોહન જોશીએ લખી આવી વાત 
અતુલ ખત્રીની આ કોમેન્ટ પર રિએક્શન આપતાં રોહન જોશીએ લખ્યું કે આપણે કંઈ ગુમાવ્યું નથી, પછી ભલે તે કર્મ હોય કે રોસ્ટ હોય કે પછી સમાચારોમાં આવી રહેલી કોઈ પણ વસ્તુ હોય. રાજુ શ્રીવાસ્તવે નવી કોમેડી પર કામ કરવાની દરેક તક ઝડપી લીધી, ખાસ કરીને સ્ટેન્ડ અપ્સની નવી લહેર શરૂ થયા પછી. તે દર સોમવારે નવી ચેનલની મુલાકાતે જતો હતો જ્યાં તેને નવી કળાને બકવાસ કહેવા માટે આમંત્રણ આપવામાં આવતું હતું. રોહન જોશીએ આગળ લખ્યું, તેઓ તેને ખોટા કહેતા હતા કારણ કે તેઓ તેને સમજી શકતા ન હતા. તેણે કેટલાક સારા ટૂચકાઓ કર્યા હશે, પરંતુ તેને કોમેડીની ભાવના કે કોઈને કંઈ કહેવાના અધિકારના રક્ષણ વિશે કંઈ સમજણ નહોતી. 

વિવાદ થતા રોહન જોશીએ તેની કોમેન્ટ ડિલિટ કરી
આ મુદ્દે મોટો વિવાદ થતા રોહન જોશીએ તેની કોમેન્ટ ડિલિટ કરી નાખી હતી. જોકે તેને લોકોએ બરાબરનો ટ્રોલ કર્યો હતો. સોશિયલ મીડિયા પર યુઝર્સના નિશાન પર આવેલા રોહન જોશીએ પોસ્ટ ડિલિટ કરીને લખ્યું કે એક મિનિટના ગુસ્સા પછી મને સમજાયું કે તે મારી વ્યક્તિગત લાગણીઓ વિશે નથી. માફ કરજો, જો કોઈને ઈજા થઈ હોય તો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ