RBI / YES BANK ને સંકટમાંથી બહાર કાઢવા RBI હવે તમને પૂછી રહી છે કંઈક આવું, 9 માર્ચ સુધી આપો જવાબ

reserve bank of india announces a scheme of reconstruction of the yes bank

યસ બેંકને સંકટની પરીસ્થિતમાંથી કાઢવા માટે RBI પુનર્ગઠનન યોજના બનાવી છે. RBIએ એક નવી જાહેરાત પણ કરી છે. બેંકના શેર હોલ્ડર, જમાકર્તા અને રોકાણકારો દરેક લોકો સલાહ આપી શકે છે કે બેંકને આવી પરીસ્થિતમાંથી બહાર કેવી રીતે કાઢવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ