બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ 7 ચીજો કરી દેશે કંગાળ, ડ્રેસિંગ ટેબલ પરથી આજ જ હટાવો

photo-story

9 ફોટો ગેલેરી

ધર્મ / આ 7 ચીજો કરી દેશે કંગાળ, ડ્રેસિંગ ટેબલ પરથી આજ જ હટાવો

Last Updated: 09:10 PM, 14 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં પડેલી દરેક વસ્તુ આપણી આર્થિક સ્થિતિ પર અસર કરે છે. જેમાં ડ્રેસિંગ ટેબલ પરની વસ્તુ પણ વાસ્તુને પ્રભાવિત કરે છે.

1/9

photoStories-logo

1. ડ્રેસિંગ ટેબલ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક નાની વસ્તુ ઉર્જાનું કેન્દ્ર હોય છે. આપણે ઘણીવાર આપણા ડ્રેસિંગ ટેબલને માત્ર તૈયાર થવા માટેનું સ્થાન માનીએ છીએ પરંતુ આર્થિક વાસ્તુના દૃષ્ટિકોણથી આ જગ્યા આપણી સંપત્તિ અને સમૃદ્ધિ પર સીધી અસર કરે છે. જો અહીં અવ્યવસ્થા હોય તો લક્ષ્મી માતાના આશીર્વાદ અવરોધિત થઈ શકે છે અને બિનજરૂરી ખર્ચ વધી શકે છે. ચાલો જાણીએ કે ડ્રેસિંગ ટેબલ પર કઈ વસ્તુ ન હોવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. તૂટેલો અરીસો

આર્થિક વાસ્તુ અનુસાર, તૂટેલો અરીસો ધનના પ્રવાહને અવરોધે છે અને ઘરમાંથી સકારાત્મક ઉર્જાને બહાર કાઢે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. જૂનો એક્સ્પાયર સામાન

ડ્રેસિંગ ટેબલના ડ્રોઅરમાં સંગ્રહિત એક્સ્પાયર સૌંદર્ય પ્રસાધનો કે જૂના બિલ નકારાત્મક ઉર્જા અને ગરીબીને આકર્ષે છે જે આર્થિક સુખાકારીને બગાડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. તીક્ષ્ણ વસ્તુઓ

ડ્રેસિંગ ટેબલ પર કાતર કે પિન જેવી તીક્ષ્ણ વસ્તુઓ રાખવાથી પરિવારના સભ્યોમાં તણાવ વધે છે. જે કામ અને વ્યવસાયમાં નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. દવાઓ

ડ્રેસિંગ ટેબલ પર દવાઓ રાખવાથી ઘરમાં સતત બીમારીનું વાતાવરણ બને છે, જેના કારણે હોસ્પિટલના ખર્ચ પર બિનજરૂરી ખર્ચ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ગંદી વસ્તુઓ

ગંદા બ્રશ અને સ્પોન્જ નકારાત્મકતા ફેલાવે છે. જેના કારણે ઘરમાં આળસ અને સુસ્તી આવે છે. આથી કારણે પૈસા કમાવવાની તકો ગુમાવવી પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. અંધારામાં અરીસો

જો ડ્રેસિંગ ટેબલના અરીસામાં પૂરતો પ્રકાશ ન મળે તો તે રોકડના પ્રવાહમાં અવરોધ ઉભો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. સંપત્તિ અને સમૃદ્ધિ વધારવા માટે સરળ વાસ્તુ ટિપ્સ

રાત્રે અરીસાને સ્વચ્છ કપડાથી ઢાંકવાથી આર્થિક વ્યય અટકે છે અને માનસિક શાંતિ જળવાઈ રહે છે. જે નાણાકીય સમૃદ્ધિ માટે જરૂરી છે. ડ્રેસિંગ ટેબલ હંમેશા વ્યવસ્થિત રાખો. ત્યાં અત્તર કે તાજા ફૂલો મૂકવાથી સકારાત્મકતા વધે છે, જે સંપત્તિ આકર્ષવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Lakshmi Mata Dressing Table
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ