બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
VTV / ધર્મ / Daily Horoscope / Remedy to remove mangaldosh from birth chart
Khyati
Last Updated: 05:27 PM, 18 July 2022
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સુખી દામ્પત્ય જીવન માટે વ્યક્તિનું માંગલિક દોષથી મુક્ત હોવું જરૂરી છે. ઘણી વખત જીવનસાથી સાથે સારી સમજણ હોવા છતાં લગ્ન તૂટી જાય છે અથવા બંને વચ્ચે ઝઘડા થાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિની કુંડળીમાં માંગલિક દોષ કારણ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં પ્રથમ, ચોથા અને સાતમા સ્થાનમાં મંગળની હાજરી માંગલિક દોષ ઉત્પન્ન કરે છે. આ દોષના કારણે વ્યક્તિના વિવાહિત જીવનમાં સંઘર્ષ અને ગેરસમજ પેદા થાય છે. જેના કારણે લગ્નજીવનમાં સમસ્યા સર્જાય છે.
લગ્ન પહેલા ઉપાય કરો
મંગલ દોષની ગણતરી ખતરનાક દોષોમાં થાય છે કારણ કે જો સમયસર તેનો ઉપાય કરવામાં ન આવે તો તે લગ્નમાં વિલંબ, અશાંતિ અને છૂટાછેડાનું કારણ બને છે. માંગલિક દોષથી પીડિત લોકો તેમના જીવનમાં તણાવ, દુઃખ અને સમસ્યાઓ સર્જે છે. જો સમયસર તેની ઓળખ ન થાય તો પછીથી જ્યોતિષીય ઉપાયો કરી શકાતા નથી. આવી સ્થિતિમાં, તમારા લગ્ન જીવનને બચાવવા માટે જ્યોતિષીય ઉપાયો જરૂરી છે.
મંગળ દોષને દૂર કરવા કરો આટલા ઉપાય
જ્યોતિષ શાસ્ત્રમાં માંગિલક દોષથી છુટકારો મેળવવા માટે મંગલ ચંડિકાનો પાઠ કરવામાં આવે છે. તેમજ જેને પણ મંગળ હોય છે તેને કુંભ વિવાહ કરાવવામાં આવે છે. ત્યારે જો મંગળદોષથી મુક્તિ મેળવવી હોય તો દર મંગળવારે નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે દર મહિનાના શુક્લ પક્ષના મંગળવારે મંગલ મંત્ર અને માત્ર તુવેરની દાળ ખાવાથી મંગલ દોષ દૂર થાય છે. મંગલ દોષની અસરોને દૂર કરવા માટે સર્વશક્તિમાન અને ગાયત્રી મંત્રનો નિયમિત 108 વાર જાપ કરવાની સલાહ આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect