બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Remedy to remove mangaldosh from birth chart

જ્યોતિષ / જો કુંડળીમાં હોય મંગળદોષ તો, લગ્ન પહેલા જ કરી લો આ ઉપાય, નહીં તો છૂટાછેડા લેવાનો આવશે વારો

Khyati

Last Updated: 05:27 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માંગલિક દોષના નિવારણ માટે ખાસ કરવા જોઇએ જ્યોતિષે સૂચવેલા ઉપાયો.. મંગળદોષને કારણે લગ્નમાં વિલંબ, અશાંતિ અને છૂટાછેડા થાય છે.

  • જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ દોષ માટે સૂચવ્યા છે ઉપાય
  • લગ્ન પહેલા કરી લેવો જોઇએ મંગળ દોષ દૂર
  • નહીં તો આ દાંમ્પત્ય જીવનમાં આવે છે મુશ્કેલી 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સુખી દામ્પત્ય જીવન માટે વ્યક્તિનું માંગલિક દોષથી મુક્ત હોવું જરૂરી છે. ઘણી વખત જીવનસાથી સાથે સારી સમજણ હોવા છતાં લગ્ન તૂટી જાય છે અથવા બંને વચ્ચે ઝઘડા  થાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિની કુંડળીમાં માંગલિક દોષ કારણ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં પ્રથમ, ચોથા અને સાતમા સ્થાનમાં મંગળની હાજરી માંગલિક દોષ ઉત્પન્ન કરે છે. આ દોષના કારણે વ્યક્તિના વિવાહિત જીવનમાં સંઘર્ષ અને ગેરસમજ પેદા થાય છે. જેના કારણે લગ્નજીવનમાં સમસ્યા સર્જાય છે.

લગ્ન પહેલા ઉપાય કરો

મંગલ દોષની ગણતરી ખતરનાક દોષોમાં થાય છે કારણ કે જો સમયસર તેનો ઉપાય કરવામાં ન આવે તો તે લગ્નમાં વિલંબ, અશાંતિ અને છૂટાછેડાનું કારણ બને છે. માંગલિક દોષથી પીડિત લોકો તેમના જીવનમાં તણાવ, દુઃખ અને સમસ્યાઓ સર્જે છે. જો સમયસર તેની ઓળખ ન થાય તો પછીથી જ્યોતિષીય ઉપાયો કરી શકાતા નથી. આવી સ્થિતિમાં, તમારા લગ્ન જીવનને બચાવવા માટે જ્યોતિષીય ઉપાયો જરૂરી છે.

મંગળ દોષને દૂર કરવા કરો આટલા ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં માંગિલક દોષથી છુટકારો મેળવવા માટે મંગલ ચંડિકાનો પાઠ કરવામાં આવે છે. તેમજ જેને પણ મંગળ હોય છે તેને કુંભ વિવાહ કરાવવામાં આવે છે.  ત્યારે જો મંગળદોષથી મુક્તિ મેળવવી હોય તો દર મંગળવારે નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરો.  એવું માનવામાં આવે છે કે દર મહિનાના શુક્લ પક્ષના મંગળવારે મંગલ મંત્ર અને માત્ર તુવેરની દાળ ખાવાથી મંગલ દોષ દૂર થાય છે. મંગલ દોષની અસરોને દૂર કરવા માટે સર્વશક્તિમાન અને ગાયત્રી મંત્રનો નિયમિત 108 વાર જાપ કરવાની સલાહ આપવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ