બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / અષાઢ મહિનાનું આજે સ્કંદ ષષ્ઠી વ્રત, જાણો શુભ મુર્હૂત, પૂજા પદ્ધતિ અને મહત્વ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:08 AM, 19 July 2026
1/5
આજે અષાઢ મહિનાનો સ્કંદ ષષ્ઠી વ્રત છે. આ વ્રત દર મહિનાના શુક્લ પક્ષ ના છઠ્ઠા દિવસે મનાવવામાં આવે છે. ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર સ્કંદ ષષ્ઠી પર ઉપવાસ અને વ્રત કરવાથી ભગવાન કાર્તિકેય પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમના આશીર્વાદથી સુખ અને સમૃદ્ધિમા વધારો, હિંમત, વિજય અને સંતાનની પ્રાપ્તી થાય છે.
2/5
3/5
સવારે સ્નાન કરો. પછી સ્વચ્છ કપડાં પહેરો અને પ્રાર્થના ખંડ સાફ કરો. પછી ભગવાન કાર્તિકેય અને શિવ પરિવારનું ચિત્ર અથવા મૂર્તિ એક બાજોટ પર મૂકો. ભગવાનને ફૂલો, ફળો, ધૂપ અને દીવા અર્પણ કરો અને વિધિ-વિધાન મુજબ તેમની પૂજા કરો. ભગવાન કાર્તિકેયના મંત્રોનો જાપ કરો. સ્કંદ ષષ્ઠી વ્રત કથા વાંચવાનું ભૂલશો નહીં. ભોગ અર્પણ કરીને અને આરતી કરીને પૂજા પૂર્ણ કરો.
4/5
5/5
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ