બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / ranbir kapoor to quit drinking and eating meat to play pure character ram for movie ramayan

ના હોય! / શ્રીરામનો રોલ કરવા રણબીર કપૂરનો મોટો નિર્ણય: છોડી દેશે દારૂ સહિતની ખાવા-પીવાની આ વસ્તુઓ, લાઈફસ્ટાઈલ પણ બદલશે

Arohi

Last Updated: 01:10 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ranbir Kapoor As Ram: રણબીર કપૂર ટૂંક સમયમાં ભગવાન રામનું પાત્ર નિભાવતા જોવા મળશે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. પરંતુ હાલ ઓફિશયલ એનાઉન્સમેન્ટ થવાની બાકી છે.

  • ભગવાન રામનું પાત્ર નિભાવશે રણબીર કપૂર
  • રામના પાત્રને સમજવા લાઈફસ્ટાઈલમાં કરશે ફેરફાર
  • છોડી દેશે દારૂ સહિતની ખાવા-પીવાની આ વસ્તુઓ

રણબીર કપૂર પોતાના પાત્રને પરફેક્ટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. હવે થોડા સમયથી ખબર સામે આવી રહી છે કે તે ડાયરેક્ટર નિતિશ તિવાની ફિલ્મ રામાયણમાં કામ કરવાના છે અને ફિલ્મમાં તેમનું પાત્ર ભગવાન રામનું હશે. 

જોકે આ વિશે રણબીર અને નીતિશે કોઈ ઓફિશયલ એનાઉન્સમેન્ટ કરી નથી પરંતુ આ વચ્ચે એક નવી ખબર સામે આવી છે કે રણબીર આ ફિલ્મ માટે પોતાની લાઈફસ્ટાઈલ જ બદલવા જઈ રહ્યા છે.  

નોન વેજ અને ડ્રિંક છોડશે રણબીર 
એક રિપોર્ટ અનુસાર રણબીર મીટ ખાવાનું અને દારૂ છોડવા જઈ રહ્યા છે જેથી તે ભગવાન રામ જેવા પવિત્ર પાત્રને સારી રીતે નિભાવી શકે. તે પોતાનો સંપૂર્ણ ફોકસ આ પાત્રને દિલથી નિભાવવામાં લગાવી રહ્યા છે. 

સીતા અને રાવણનું પાત્ર 
પહેલા કહેવામાં આવતું હતું કે આલિયા ફિલ્મમાં સીતાનું પાત્ર નિભાવી શકે છે. પરંતુ પછી ખબર પડે કે તે અફવાહ છે અને હવા ખબર સામે આવી રહી છે કે સાઉથ એક્ટ્રેસ સઈ, સીતાનું પાત્ર નિભાવશે. ત્યાં જ રાવણના પાત્ર માટે KGF સ્ટાર યશનું નામ સામે આવી રહ્યું છે. જોકે હજુ કંઈ કન્ફર્મ નથી. 

ફિલ્મની શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2024માં ફેબ્રુઆરીથી શરૂ થશે. ફિલ્મનું આખુ ફોકસ ફક્ત રામ અને સીતા પર રહેશે. તેની શૂટિંગ ઓગસ્ટ સુધી ચાલશે. તેના ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું વીએફએક્સ ઓસ્કર વિનિંગ કંપની ડીનેગ કરવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ