બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:02 PM, 24 July 2026
1/7
2/7
પરંતુ આવી ચિંતાઓ કરવાની કોઈ જરૂર નથી. કેમ કે,સારી વાત એ છે કે ભારતમાં આ ચંદ્રગ્રહણની અસર લોકો જેવી સમજે છે તેવી નહીં થાય. જેમાં રક્ષાબંધન 28 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ જ દિવસે વર્ષનું છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ લાગશે. ગ્રહણ સવારે 6:53 વાગ્યે શરૂ થઈને બપોરે 12:32 વાગ્યે સમાપ્ત થશે. તેની કુલ અવધિ 5 કલાક 39 મિનિટની રહેશે.
3/7
4/7
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ