બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / raksha bandhan 2023 shubh yog shani guru yog on 30 august 2023 rashifal

Raksha Bandhan 2023 / 3 રાશિવાળાની બલ્લે બલ્લે, રક્ષાબંધન પર શનિ-ગુરુનો અતિ દુર્લભ સંયોગ, થશે ધનના ઢગલા

Bijal Vyas

Last Updated: 07:06 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણની પૂર્ણિમા પર રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ વર્ષે રક્ષાબંધનના દિવસે ગુરુ અને શનિ મળીને એક એવો દુર્લભ સંયોગ રચી રહ્યા છે, જે લોકોનું નસીબ બદલી નાખશે.

  • રક્ષાબંધન 30મી અને 31મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે
  • આ દિવસે સિંહ રાશિમાં સૂર્ય-બુધનો સંયોગ બુધાદિત્ય રાજયોગ પણ બનાવી રહ્યો છે
  • સિંહ રાશિના જાતકોને મા લક્ષ્મીના આશીર્વાદથી ધનની પ્રાપ્તિ થશે.

Raksha bandhan 2023 Shubh Yog: રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધ માટે આ તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 2 દિવસ ઉજવવામાં આવશે. રક્ષાબંધન 30મી અને 31મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ વખતે રક્ષાબંધન પર શનિ અને ગુરુ એકસાથે દુર્લભ સંયોગ સર્જી રહ્યા છે. શનિ ગુરુના રક્ષાબંધન જેવા મહત્વના દિવસે વક્રી થવાથી તમામ રાશિના લોકો પર અસર થશે. આ ઉપરાંત રક્ષાબંધનના દિવસે સિંહ રાશિમાં સૂર્ય-બુધનો સંયોગ બુધાદિત્ય રાજયોગ પણ બનાવી રહ્યો છે. આ બધા યોગ એકસાથે 3 રાશિના લોકોનું કિસ્મત ચમકાવશે. આવો જાણીએ કઈ રાશિ માટે રક્ષાબંધન ખૂબ જ શુભ રહેશે.

કેમ ઉજવવામાં આવે છે રક્ષાબંધનનો તહેવાર? જાણો મહત્વ અને તેની સાથે જોડાયેલી  રસપ્રદ કહાની | raksha bandhan festival raksha bandhan celebrated know  importance

રક્ષાબંધન પર ચમકશે આ રાશિના જાતકોની કિસ્મત:
1. મિથુન રાશિ

રક્ષાબંધન મિથુન રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત કરશે. આ લોકોની આવકમાં વધારો થશે. ધન સંકટ સમાપ્ત થશે. તમારી બચતમાં વધારો થશે. જમીન-મિલકત મળી શકે છે. તમને કોઈ સારા સમાચાર મળશે જેનાથી તમારું દિલ ખુશ થઈ જશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. અંગત જીવનમાં સુધારો થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે.

2. સિંહ રાશિ
રક્ષાબંધન પર બનેલા આ યોગ સિંહ રાશિના જાતકોને ઘણો લાભ થશે. આ લોકોનું ભાગ્ય ચમકશે. મા લક્ષ્મીના આશીર્વાદથી ધનની પ્રાપ્તિ થશે. રોકાયેલું ધન પ્રાપ્ત થશે. રોકાણથી તમને ફાયદો થઈ શકે છે. રોકાણ કરવા માટે સારો સમય છે, સ્વાસ્થ્ય સારું રહેશે. સંબંધોને લગતી સમસ્યા દૂર થશે. 

ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન, આ વર્ષે લાડલી બહેનને ખુશ કરવી છે ?  આ ગિફ્ટ તમારા માટે રહેશે બેસ્ટ / Rakshabandhan is the sacred festival of  brother and sister ...

3. ધન રાશિ
રક્ષાબંધન પર ગ્રહોનો સંયોગ ધન રાશિના લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. આ લોકોને નોકરી-ધંધામાં મોટી પ્રગતિ મળી શકે છે. પદ-પ્રતિષ્ઠા મળી શકે છે. આવક વધી શકે છે. પૈસાના નવા સોર્સ બનશે. પરિવારમાં ખુશીઓ આવશે. લાઇફ પાર્ટનરથી સારુ બનશે. તમે પ્રવાસ પર જઈ શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ