બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Manisha Jogi
Last Updated: 10:07 PM, 29 August 2023
સનાતન ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે. શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. આ વર્ષે 30-31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા છે, જેથી લોકો ખૂબ જ મૂંઝવણમાં છે કે, રાખડી ક્યારે બાંધવી જોઈએ. આ કારણોસર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શું છે તે વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે.
શ્રાવણી પૂનમ
શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. 30 ઓગસ્ટના રોજ સવારે 10:59 વાગ્યે શ્રાવણી પૂનમની શરૂઆતદ થશે અને 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યે પૂર્ણ થશે. આ કારણોસર 30 અને 31 તારીખે રક્ષાબંધન જવવામાં આવશે. બહેનોએ ભદ્રાકાળને ધ્યાનમાં રાખીને ભાઈને રાખડી બાંધવાની રહેશે.
ભદ્રા કાળ
રક્ષાબંધન પર ભદ્રા રહેશે. 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:02 વાગ્યે ભદ્રાકાળ પૂર્ણ થશે. તેથી ભદ્રકાળ પૂર્ણ થયા પછી રાખડી બાંધવી જોઈએ. આ કારણોસર 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:02 વાગ્યા પછી રાખડી બાંધવી જોઈએ.
31 ઓગસ્ટના રોજ શુભ મુહૂર્ત
જો તમે 31 ઓગસ્ટના રોજ રાખડી બાંધવાના છો, તો તમારે 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા પહેલા રાખડી બાંધી દેવી જોઈએ. 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યે શ્રાવણી પૂનમ પૂર્ણ થઈ જશે.
રાખડી બાંધતા સમયે મંત્રજાપ
રક્ષાબંધનનું રક્ષાસૂત્ર લાલ, પીળા ને સફેદ રંગનું હોવું જોઈએ. હંમેશા મંત્રજાપ કરતા કરતા જ રાખડી બાંધવી જોઈએ. રાખડી બાંધતા સમયે બહેનોએ येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबलः। तेन त्वाम रक्ष बध्नामि, रक्षे माचल माचल:।। મંત્રનો જાપ કરવો.
રક્ષાબંધનના દિવસે ભાઈએ શું કરવું?
રક્ષાસૂત્ર બાંધ્યા પછી ભાઈઓએ માતા પિતા અને વડીલના આશીર્વાદ લેવા. ત્યારપછી શક્તિ અનુસાર બહેનોને ગિફ્ટ આપવી. ગિફ્ટમાં કાળા કપડા અથવા ખાવા પીવાની તીખી વસ્તુ ના આપવી જોઈએ. પ્રકારે કરવાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ