બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / rajinikanth visited badrinath temple char dham yatra

મનોરંજન / ફિલ્મ 'જેલર'ની સક્સેસ બાદ ચારધામ યાત્રા પર પહોંચ્યા રજનીકાંત, કર્યા બદ્રીનાથના દર્શન

Arohi

Last Updated: 11:27 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajinikanth Visited Badrinath Temple: એક રાત બદ્રીનાથમાં રોકાયા બાદ રજનીકાંત કેદારનાથ દર્શન માટે જશે. બદ્રીનાથ- કેદારનાથ ઓફિશિયલ્સે રજનીકાંતનું ખૂબ જ શાનદાર સ્વાગત કર્યું. રજનીકાંતને જોવા માટે લોકોની ભીડ મંદિરની બહાર જોવા મળી.

  • ચારધામ યાત્રા પર પહોંચ્યા રજનીકાંત
  • રજનીકાંતે કર્યા બદ્રીનાથનાં દર્શન 
  • હવે કરશે કેદારનાથના દર્શન 

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'જેલર'એ ગુરૂવારે થિએટર્સમાં ખૂબ જ શાનદાર ઓપનિંગ કરી. ફિલ્મે બે દિવસ પહેલા જ છપ્પડફાડ કમાણી કરી છે. ફિલ્મની સક્સેસ રજનીકાંત એન્જોય કરી રહ્યા છે. દર્શકોની વચ્ચે જે પ્રકારે ક્રેઝ ફિલ્મને લઈને જોવા મળી રહ્યો છે. તે અદ્ભૂત છે. 

એવામાં રજનીકાંત ચારધામ યાત્રા પર પહોંચ્યા છે. રજનીકાંતે હાલમાં જ બદ્રીનાથ મંદિરના દર્શન કર્યા. તેમના ફોટોઝ-વીડિયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. 

બદ્રીનાથમાં જ રોકાશે રજનીકાંત 
એક રાત બદ્રીનાથમાં રોકાયા બાદ રજનીકાંત કેદારનાથ દર્શન માટે જશે. બદ્રીનાથ-કેદારનાથ ઓફીશિયલ્સે રજનીકાંતનું શાનદાર સ્વાગત કર્યું હતું. રજનીકાંતને જોવા માટે લોકોની ભીડ મંદિરની બહાર જોવા મળી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rajinikanth (@rajinikanth)

રજનીકાંતે બદ્રીનાથ મંદિરમાં હાજર પંડિતને તુલસીના પાન આપ્યા અને પ્રસાદ પણ આપ્યો. એક્ટરે આરતી અટેન્ડ કરી. ત્યાર બાદ રજનીકાંતે પોતાના બધા ફેન્સને હાથ હલાવી ગ્રીટ કર્યુ અને તેમનો ધન્યવાદ પણ કર્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ