માનહાનિ કેસ / સબ મોદી ચોર હૈના કેસ અંગે સુરત કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું ‘ગુનો કબૂલ નથી’,વધુ સુનાવણી 10મી ડિસેમ્બરે

Rahul Gandhi at surat

પૂર્ણેશ મોદીએ કરેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે ગુનો કબૂલ નથી. માનહાનિ કેસને લઇને આગામી 10 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે માનહાની કેસમાં કોર્ટમાં હાજર રહેવાને લઇને સુરત પહોંચ્યા હતા. માનહાનિ કેસને લઇને રાહુલ ગાંધી સેશન્સ કોર્ટમાં હાજર થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ