બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Pravin Joshi
Last Updated: 05:39 PM, 5 April 2024
જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્ર જે 27 નક્ષત્રોમાં 8મા સ્થાને આવે છે, તે તમામ નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. આ નક્ષત્ર દેવી લક્ષ્મી, શનિદેવ અને ગુરુના પ્રભાવ હેઠળ છે. પુષ્ય નક્ષત્ર દરમિયાન ખરીદેલી કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગી રહે છે અને શુભ પરિણામ આપે છે. આ જ કારણ છે કે દર મહિને લોકો ખરીદી કરવા, નવો વેપાર શરૂ કરવા, શુભ કાર્ય અને રોકાણ કરવા માટે પુષ્ય નક્ષત્રની રાહ જુએ છે. જાણો એપ્રિલ 2024માં પુષ્ય નક્ષત્ર ક્યારે છે.
2024માં પુષ્ય નક્ષત્ર ક્યારે આવશે?
એપ્રિલમાં પુષ્ય નક્ષત્ર 16 એપ્રિલ 2024ના રોજ છે. આ દિવસે ચૈત્ર નવરાત્રીની મહાષ્ટમી પણ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે પુષ્ય નક્ષત્ર દરમિયાન શુભ કાર્ય કરવાથી અને સોના-ચાંદી, વાહન, સંપત્તિ વગેરેની ખરીદી કરવાથી આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા રહે છે.
પુષ્ય નક્ષત્ર 2024 મુહૂર્ત
પંચાંગ અનુસાર માર્ચમાં પુષ્ય નક્ષત્ર 16 એપ્રિલ 2024ના રોજ સવારે 03:05 વાગ્યે શરૂ થશે અને 17 એપ્રિલ 2024ના રોજ સવારે 05:16 વાગ્યે સમાપ્ત થશે.
ધાર્મિક અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ
આ યોગ ધાર્મિક અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં લગ્ન પ્રતિબંધિત છે પરંતુ લગ્ન કે તમામ શુભ કાર્યો માટે સોનું-ચાંદી, વાહન, જમીન વગેરેની ખરીદી કરવી ખૂબ જ શુભ છે. ચંદ્ર વર્ષ અનુસાર, મહિનામાં એક દિવસ ચંદ્ર પુષ્ય નક્ષત્ર સાથે આવે છે, આવી સ્થિતિમાં આ યુતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં જન્મેલા લોકો પરોપકારી, તમામ ગુણોથી સંપન્ન અને અત્યંત ભાગ્યશાળી હોય છે.
વધુ વાંચો : આજે પાપમોચની એકાદશીના પાવન દિવસે અવશ્ય કરો આ પાઠ, મળશે પાપોથી મુક્તિ
પુષ્ય નક્ષત્રમાં શું કામ કરવું જોઈએ
પુષ્ય નક્ષત્રમાં, શુભ સમયે નવા હિસાબી પુસ્તકો અથવા સ્ટેશનરી ખરીદો અને તેને તમારા વ્યવસાયના સ્થળે સ્થાપિત કરો. તેનાથી લક્ષ્મી હંમેશા દયાળુ રહે છે. આ દિવસે આભૂષણો, સોના-ચાંદી, રત્નો વગેરે જેવી કિંમતી વસ્તુઓની ખરીદી કરવી શુભ છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પુષ્ય નક્ષત્રમાં દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી અને મંત્રોના જાપ કરવાથી ક્યારેય ધનની કમી નથી આવતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, કોનું પલડું છે ભારે?
vtv news gujarati
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog