બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'પાકિસ્તાનના ડ્રોન, મિસાઈલો સળીની જેમ...'' રાષ્ટ્રને સંદેશો આપતા PM મોદીનું મોટું નિવેદન

દેશ / 'પાકિસ્તાનના ડ્રોન, મિસાઈલો સળીની જેમ...'' રાષ્ટ્રને સંદેશો આપતા PM મોદીનું મોટું નિવેદન

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:47 PM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ કહ્યું કે ''દુનિયાએ દેશની તાકાત અને સંયમ બંને જોયા. હું સશસ્ત્ર દળોની બહાદુરી અને હિંમતને સલામ કરું છું''

PM મોદીએ ઓપરેશન સિંદૂર પર પહેલી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દુનિયાએ દેશની તાકાત અને સંયમ બંને જોયા. હું સશસ્ત્ર દળોની બહાદુરી અને હિંમતને સલામ કરું છું. પીએમ મોદીએ કહ્યું કે હું સેના અને ગુપ્તચર એજન્સીઓને સલામ કરું છું. સેનાઓએ અપાર બહાદુરી દર્શાવી. પીએમ મોદીએ કહ્યું કે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ બતાવેલી બર્બરતાએ દેશ અને દુનિયાને હચમચાવી નાખ્યી છે.

''....ભારત સામે સળીની જેમ વખેરાઈ ગયા હતા''

PM મોદીએ કહ્યું કે, ''પાકિસ્તાને આપણા સૈન્ય ઠેંકાણાઓને નિશાન બનાવ્યા, પરંતુ તેમા પાકિસ્તાન તેમાં પણ બેનકામ થઈ ગયો હતો. દુનિયાએ જોયું કે, પાકિસ્તાનના ડ્રોન, મિશાઈલો પણ ભારત સામે સળીની જેમ વખેરાઈ ગયા હતા. ભારતની સશક્ત એર ડિફેન્સ સિસ્ટમે આકાશમાં નષ્ઠ કરી નાંખી હતી. પાકિસ્તાનની તૈયારી સિમા પર હતી પરંતુ ભારતે તેના સિના પર વાર કર્યું છે. ભારતના ડ્રોન અને મિશાઈલોએ

આ પણ વાંચો: 'અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ...', ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ

આપણી સેનાએ આતંકવાદીઓનું મનોબળ તોડી નાખ્યું: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે આપણી સેનાએ આતંકવાદીઓના ગઢ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા, ત્યારે તેમણે આ સંગઠનોના ભૌતિક માળખાનો નાશ કર્યો એટલું જ નહીં પરંતુ તેમના મનોબળને પણ મોટો ફટકો આપ્યો. બહાવલપુર અને મુરીદકે જેવા આતંકવાદી કેન્દ્રો લાંબા સમયથી વૈશ્વિક આતંકવાદ માટે ઉછેર કેન્દ્ર તરીકે સેવા આપી રહ્યા છે. વિશ્વભરમાં થયેલા ઘણા મોટા આતંકવાદી હુમલાઓ આ સ્થળોએ થયા હોવાનું જાણવા મળ્યું છે.

''નિર્દોષ નાગરિકો પર થયેલી ક્રૂરતા મારા માટે ખૂબ જ પીડાદાયક હતી''

પીએમ મોદીએ કહ્યું કે, ''22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ બતાવેલી બર્બરતાએ દેશ અને દુનિયાને હચમચાવી નાખ્યા. રજાઓ ઉજવી રહેલા નિર્દોષ નાગરિકોના ધર્મ વિશે પૂછવું અને તેમના પરિવારો સામે, તેમના બાળકોની સામે તેમને નિર્દયતાથી મારી નાખવા એ આતંકનો ખૂબ જ ભયાનક ચહેરો હતો, તે ક્રૂરતા હતી. આ પણ દેશની સંવાદિતા તોડવાનો પ્રયાસ હતો. મારા માટે વ્યક્તિગત રીતે, આ પીડા

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Nation Address PM Modi Address PM Modi Address TO Nation

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ