બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ધર્મ / Place the picture of Radha-Krishna at this place in the house, love will increase between husband and wife
Megha
Last Updated: 03:33 PM, 21 April 2024
દરેક ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિ લાગેલ હશે, ઘરના વડીલોનું માનવું છે કે જો ઘરમાં દેવી-દેવતાઓની તસવીર લાગેલ હોય તો બધા સંકટો દૂર રહે છે. પણ શું તમે જાણો છો કે દેવી દેવતાઓની તસવીર લગાવવાની પાછળ પણ ઘણાં નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે નહીં તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. જો કે બધા દેવી-દેવતાઓની તસવીરો કરતાં ઘરના બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવી ઘણી ફાયદાકારક સાબિત થાય છે.
ઘરમાં દેવી-દેવતા અને ખાસ કરીને રાધા-કૃષ્ણની તસવીર લગાવવી ઘણી શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી દાંપત્ય જીવનમાં ક્યારેય કલેશ થતો નથી અને ખુશી ખુશી સાથે રહે છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ બની રહે છે. પણ આ તસવીરને ગમે ત્યાં ગમે એ દિશામાં લગાવવામાં નથી આવતી.
આ તસવીરને લગાવવાના કઇંક નિયમો છે. જો એ નિયમોનું પાલન કરવામાં ન આવે તો ફાયદાની જગ્યાએ નુકશાન થઈ શકે છે. ચાલો અમે તમને જણાવીએ કે કઈ દિશામાં આ રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી ફાયદો થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી દાંપત્યજીવનમાં ઘણો ફાયદો થાય છે. જો કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં કોઈ પણ દેવી દેવતાની તસવીર ન લગાવી જોઈએ એવું કહેવમાં આવ્યું છે પણ બેડરૂમમાં તમે રાધા-કૃષ્ણની તસવીર લગાવી શકો છો. આમ કરવાથી પતિપત્ની વચ્ચે તણાવ ઓછું થાય છે અને પ્રેમ બની રહે છે.
ઘરના બેડરૂમમાં ઉતર-પૂર્વ દિશામાં એમની તસવીર લગાવવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ બની રહે છે. આ સાથે જ ઘરમાં ઉતર દિશામાં કૃષ્ણ-અર્જુનને આદેશ આપે છે એવી તસવીર લગાવી જોઈએ. તેનાથી નોકરીમાં આવેલ દરેક સમસ્યા દૂર થાય છે.
જોકે ફક્ત બેડરૂમમાં જ નહી પણ ઘરમાં પણ રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી વાસ્તુદોષમાંથી છુટકારો મળે છે. અને ઘરના મેઇન ગેટ પર રાધા-કૃષ્ણની તસવીર ક્યારેય ન લગાવવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા