બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Manisha Jogi
Last Updated: 04:28 PM, 2 September 2023
અનેક વાર જીવનમાં કારણ વગર અનેક સમસ્યા આવવા લાગે છે. જ્યોતિષ સાસ્ત્ર અનુસાર તે માટે પિતૃદોષ પણ જવાબદાર હોઈ શકે છે. આ પ્રકારની ઘટનાઓ પિતૃદોષનો સંકેત આપે છે, જેના કારણે જીવન પર નકારાત્મક અસર થાય છે. ઘરના તમામ સભ્યોની પ્રગતિમાં અડચણ ઉત્પન્ન થવા લાગે છે. મનુષ્યના માન સમ્માનમાં પણ ઘટાડો થવા લાગે છે.
ઘરમાં આ છોડ ઉગે તો પિતૃદોષનો સંકેત આપે છે
ઘરમાં ફૂલ છોડ લગાવવા તે શુભ માનવામાં આવે છે. ઘરમાં પીપળાનું ઝાડ વાવ્યું ના હોય તેમ છતાં ઉગી નીકળે તો તે પિતૃદોષનો સંકેત આપે છે. જ્યારે ઘરમાં આપમેળે પીપળાનું ઝાડ ઉગી નીકળે તો તે પિતૃદોષની નારાજગીનો સંકેત આપે છે.
પીપળા સાથે જોડાયેલ ધાર્મિક માન્યતા
ધાર્મિક માન્યતા અનુસાર પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ રહેલો છે. હિંદુ ધર્મમાં આ ઝાડને પૂજનીય અને શુભ માનવામાં આવે છે. પીપળાના ઝાડ પર જળ અર્પણ કરવાથી દીપ પ્રજ્વલિત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. કોઈ વ્યક્તિ પર શનિદેવની કુદ્રષ્ટી રહે તો શનિવારના દિવસે પીપળાના ઝાડ પર જળ અર્પણ કરવું જોઈએ.
પિતૃની નારાજગીનો સંકેત
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઘરમાં કોઈ સ્થળે પીપળાનું ઝાડ ઉગી નીકળે તો તે પિતૃ નારાજ થવાનો સંકેત આપે છે. જેનું ટૂંક સમયમાં નિવારણ કરાવવું જોઈએ. આ કારણોસર પિતૃ તર્પણની વ્યવસ્થા કરવી જોઈએ. ઘરમાં પીપળાનું ઝાડ ઉગે તો ભવિષ્યમાં આવનારી પરેશાનીઓનો સંકેત આપે છે.
પીપળાના ઝાડનું શું કરવું
ઘરમાં પીપળાનું ઝાડ ઉગી નીકળે તો તેને હટાવી દેવું જોઈએ. જે માટે 45 દિવસ સુધી પીપળાના ઝાડ પર જળ અર્પણ કરો અને તેની પૂજા કરો. 45 દિવસ પછી તે પીપળાનું ઝાડ કાઢીને તેને પવિત્ર સ્થાન પર લગાવી દો. આ પ્રકારે કરવાથી પીપળાના ઝાડનું અપમાન નહીં થાય અને તમારા પર તેમની વિશેષ કૃપા રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024