બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Manisha Jogi
Last Updated: 10:47 AM, 21 October 2023
આજે શારદીય નવરાત્રીની સાતમ છે, આવતીકાલે મહાઅષ્ટમી છે. 23 ઓક્ટોબર 2023ના રોજ નવમીના દિવસે શારદીય નવરાત્રી પૂર્ણ થશે. અષ્ટમી અને નવમીના દિવસે માઁ દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે. 9 દિવસ વ્રત કર્યા પછી પારણા ક્યારે કરવા તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
નવરાત્રી પારણા
જે લોકો માત્ર આઠમનું વ્રત કરે તેઓ 23 ઓક્ટોબરના રોજ સવારે પારમાં કરશે. જે લોકો 9 દિવસ વ્રત કરે છે, તે લોકોએ દશેરાની જગ્યાએ નવમીના દિવસે પારણા કરવા જોઈએ. આ વર્ષે 24 ઓક્ટોબરના રોજ મંગળવારે દશેરા છે. માનવામાં આવે છે કે, જે લોકો 9 દિવસ વ્રત કરે છે, તેમણે મંગળવારે પારણા ના કરવા જોઈએ. આ કારણોસર આ વર્ષે નવમીના દિવસે સાંજે માઁ દુર્ગાની પૂજા કર્યા પછી પારણા કરી લેવા.
નવરાત્રી પારણા સમય
પંચાંગ અનુસાર 23 ઓક્ટોબરના રોજ નવમીના દિવસે સોમવારે બપોરે 03:10 વાગ્યા સુધી જ છે. ત્યારપછી દશેરા શરૂ થશે. આ કારમોસર 9 દિવસ વ્રત કરતા લોકો 23 ઓક્ટોબરના રોજ સોમવારે બપોરે બપોરે 03:10 વાગ્યા પછી વ્રતના પારણા કરી શકે છે.
પારણામાં શું ખાવું?
નવરાત્રીમાં પૂજાની સાથે સાથે વ્રત અને પારણાનું મહત્ત્વ પણ છે. 9 દિવસ સુધી વ્રત કર્યા પછી પારણા યોગ્ય વિધિ અને યોગ્ય વસ્તુ ખાઈને જ કરવા. નવરાત્રીમાં માતા રાનીને નવમા દિવસે હલવો, પુરી અને ચણાનો ભોગ ધરાવવામાં આવે છે. આ પ્રસાદથી વ્રતના પારણા કરવા તે શુભ માનવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect