રાહત / ઑક્સીજનની અફરાતફરી : PM મોદીનો વધુ એક મોટો નિર્ણય, PM-CARES ફંડમાંથી કરવામાં આવશે આ કામ

Oxygen Generation plants to be installed in 551 hospitals through PM CARES Fund Oxygen Shortage

ભારતમાં કોરોના વાયરસના કારણે ઑક્સીજનની ભારે અછત ઊભી થઈ છે ત્યારે PM કેયર્સ ફંડમાંથી ઑક્સીજન પ્લાન્ટ ઊભા કરવા માટે પીએમ મોદીએ આદેશ આપ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ