બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મોદી સરકાર ક્યારે રિલીઝ કરશે PM કિસાન યોજનાનો 24મો હપ્તો? ખેડૂતો જાણી લે
5 ફોટો ગેલેરી
Last Updated: 02:29 PM, 17 August 2026
1/5
ભારત સરકાર જરૂરિયાતમંદ અને ગરીબ લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવે છે. તે જ રીતે, ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'નું સંચાલન કરે છે. હાલમાં, લાખો પાત્ર લાભાર્થીઓ આ યોજના સાથે જોડાયેલા છે અને તેનો લાભ મેળવી રહ્યા છે. 'પીએમ કિસાન યોજના'નો 24મો હપ્તો હવે જાહેર થવાનો છે. શું તમને ખબર છે કે સરકાર ક્યારે બહાર પાડી શકે છે? આવો જાણીએ.
2/5
3/5
4/5
5/5
સરકાર હપ્તાની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવે છે. સરકાર DBT દ્વારા આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે લાભાર્થીઓને સરકાર દ્વારા મોકલવામાં આવેલી સંપૂર્ણ રકમ કોઈપણ વચેટિયા વિના મળી રહે. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ