બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

VTV / ધર્મ / never do these things in Saturday shanidev will angry

શનિવાર ઉપાય / શનિવારે ભૂલથી પણ ન કરવા જોઈએ આ 4 કામ, નહીંતર શનિદેવના ગુસ્સાનો સામનો કરવા રહેજો તૈયાર

Manisha Jogi

Last Updated: 09:34 AM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે વિધિ વિધાન સાથ શનિદેવની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. શનિવારે અનેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીંતર શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.

  • શનિદેવની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે
  • શનિવારે અનેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે...
  • ... નહીંતર શનિદેવ થાય છે અત્યંત કોપાયમાન

હિંદુ ધર્મમાં તમામ દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે, શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. માનવામાં આવે છે કે, શનિવારે વિધિ વિધાન સાથ શનિદેવની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. શનિવારના દિવસે અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીંતર શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. 

સરસિયાનું તેલ-
ધાર્મિક માન્યતા અનુસાર શનિવારના દિવસે સરસિયાના તેલની ખરીદી ના કરવી જોઈએ. શનિવારે શનિદેવને સરસિયાનું તેલ અર્પણ કરવામાં આવે છે. સરસિયાનું તેલ શનિવારે ખરીદવાથી શનિદેવ નારાજ થઈ જાય છે. 

લોખંડની વસ્તુ-
ધાર્મિક માન્યતા અનુસાર શનિવારે લોખંડનો સામાન ના ખરીદવો જોઈએ. માનવામાં આવે છે કે, શનિવારે લોખંડની વસ્તુ ખરીદવાથી શનિદેવ કોપાયમાન થાય છે. શનિવારે લોખંડની વસ્તુઓનું દાન જરૂરથી કરવું જોઈએ, જેથી શનિદેવ પ્રસન્ન થાય છે. 

કાળા તલ-
શનિવારના દેવસે કાળા તલની ખરીદી ના કરવી જોઈએ. આ દિવસે કાળા તલ ખરીદવાથી કાર્યોમાં અડચણ આવે છે. શનિદોષ ખતમ કરવા માટે શનિવારના દિવસે પીપળાના ઝાડે કાળા તલ અર્પણ કરવા જોઈએ. 

ચામડાની વસ્તુ-
શનિવારના દિવસે ચામડાની વસ્તુ ના ખરીદવી જોઈએ. આ પ્રકારે કરવાથી કાર્યોમાં અસફળતા પ્રાપ્ત થાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ