વાસ્તુ ટિપ્સ / નવરાત્રીમાં ઘરે લઈ આવો આ એક વસ્તુ, માતાજીની કૃપાથી વધશે ધન-વૈભવ

navratri vastu tips for prosperity

એવું માનવામાં આવે છે કે માતાજી જ્યારે હાથી પર સવાર થઇને જ્યારે આવે છે ત્યારે ખૂબ વરસાદ અને ચારેયબાજુ લીલોછમ વાતાવરણ છવાઇ જાય છે. અન્ન-ધનથી લોકોના ઘર ભરેલા રહે છે. જ્યોતિષોનું માનવું છે કે જો આ શરદ નવરાત્રીમાં ધાતુના એક નાનકડા હાથીને ઘરે લઇ આવીએ તો તેના પણ અઢળક લાભ પ્રાપ્ત થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ