બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / moon make double gaj kesari yog in libra and these 2 zodiac sign will get profit

ધર્મ / હોળી બાદ આ 3 રાશિના જાતકોની બલ્લે-બલ્લે, બનવા જઇ રહ્યો છે ડબલ ગજકેસરી યોગ, થશે વેપાર-ધંધામાં વૃદ્ધિ

Arohi

Last Updated: 08:23 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gaj Kesari Yog In Libra: હોળી બાદ 27 માર્ચના દિવસે ચંદ્રમા તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જેના કારણે બુધ અને બૃહસ્પતિ ગૃહના સંયોગથી ગજકેસરી યોગ બનશે.

હોળીના તહેવાર બાદ ઘણા ગ્રહની ચાલ બદલાવવાની છે. ચંદ્ર ગ્રહણ બાદ ચંદ્રમાની ચાલ બદલાઈ રહી છે. તેને લઈને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે તે દર અઢી દિવસમાં એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. એવામાં રાશિના અન્ય ગ્રહોથી તેમની યુતિ હોવાથી આ રાશિની સાથે બીજી અન્ય રાશિઓ પર પણ તેનો પ્રભાવ પડે છે. 

તેની શુભ અને અશુભ અસર જોવા મળે છે. ચંદ્ર ગ્રહનું અઢી દિવસનું ગોચર 27 માર્ચે થવાનું છે. આ વખતે ચંદ્રમા તુલા રાશિમાં પ્રવેશ કરવાની છે. આ રાશિમાં તેમની યુતિ બુધ અને બૃહસ્પતિની સાથે થશે જેનાથી ડબલ ગજ કેસરી યોગ બનશે. આ યોગથી 12 રાશિઓમાંથી અમુક રાશિઓનું શુભ જ શુભ થશે. કઈ છે તે રાશિઓ આવો જાણીએ. 

તુલા 
હોળીના બાદ લાગવા જઈ રહેલા ડબલ ગજ કેસરી યોગથી તુલા રાશિના લોકો સારો ધનલાભ થઈ શકે છે. આ યોગના કારણે નોકરીની સાથે પ્રમોશનનો પણ યોગ બની રહ્યો છે. આટલું જ નહીં જો તમારૂ કોઈ કામ લાંબા સમયથી અટકી ગયું છે તો તે આ યોગના કારણે પુરૂ થઈ શકે છે. કુલ મળીને આ સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. 

વૃશ્ચિક
ડબલ ગજ કેસરી યોગ વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભદાયક છે. વૃશ્ચિક રાશિના જાતકોને બિઝનેસમાં લાભ થઈ શકે છે. હોળીના સમયે ખરમાસ લાગી જાય છે જેમાં કોઈ પણ પ્રકારના નવા અને શુભ કામ કરાય છે. જે દિવસે ગજ કેસરી યોગ બની રહ્યો છે તે દિવસે નવા વ્યાપારની શરૂઆત કરી શકાય છે. આ દિવસે ખૂબ જ શુભકારી છે. તમારૂ ભાગ્યોદય થઈ શકે છે. 

વધુ વાંચો: અમદાવાદમાં આવેલું છે 1 હજાર વર્ષ જુનું મહાદેવનું મંદિર, ઓળખાય છે અમદાવાદના સોમનાથ તરીકે

મકર 
ગજ કેસરી યોગથી માતા લક્ષ્મીની કૃપા આ રાશિના જાતકો પર પડશે. આ યોગના કારણે મકર રાશિના જાતકોની આર્થિક સ્થિતિ વધારે મજબૂત થશે. ડબલ ગજ કેસરી યોગના કારણે અપાર ધન સંપદાની પ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે જ ઘરમાં કોઈ માંગલિક કામ થઈ શકે છે. આ સમયે તમને જીવનમાં મોટા અને સુખમય ફેરફાર આવી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ