આનંદો / નાના કરજદારોને હવે જલસા, કેન્દ્ર સરકાર ગમે ત્યારે કરી શકે છે લોન માફ

Modi government will forgiveness loans of small businessmen plans are being prepared

નવી દિલ્હીઃ નાના કરજના બોજ તળે દબાયેલા લોકો માટે ખુશખબર છે. નાના કરજદારો (સ્મોલ ડિસ્ટ્રેસ્ડ બોરોઅર્સ)ને મોદી સરકાર એક મોટી રાહત આપનાર છે. ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઇબીસી) હેઠળ સરકાર નાના કરજદારોની લોન માફ કરનાર છે.

બ્રેકિંગ ન્યૂઝ