બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / રાજકોટ / Mango crop threatened by off-season: Only 30 per cent of mangoes will come to market, MLA demands
Vishal Khamar
Last Updated: 11:02 PM, 20 March 2023
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે. વરસાદનાં કારણે ખેતરમાં ઉભો પાક પડી જવા પામ્યો છે. તો બીજી બાજુ કમોસમી વરસાદનાં કારણે ઘઉં સહિતના પાકમાં નુકશાન થવા પામ્યું છે.
ખેડૂતોને વળતર આપવામાં આવે: વિમલ ચુડાસમા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદથી કેરીના અડધાથી વધુ પાકને નુકસાન પહોચ્યું. ચાલુ વર્ષે ગીર સોમનાથની માત્ર 30 ટકા કેરી માર્કેટમાં આવશે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કેરીના પાક મુદ્દે કર્યો દાવો કે કમોસમી વરસાદથી 70 ટકા કેરીના પાકને નુકસાન થયુ છે. કેરી પકડવતા ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી કોંગ્રેસની માગ છે. કમોસમી વરસાદથી કેરીને નુકસાનની CMને કોંગ્રેસ રજૂઆત કરશે.. સૌથી વધુ કેરી ગીર સોમનાથમાં થાય છે.. માત્ર 30 ટકા કેસર કેરી માર્કેટમાં આવશે.. વર્ષમાં એકવાર લેવાતો પાક એ કેરીનો છે. 3 વર્ષના વાવેતર બાદ કેસર કેરીનો પાક મળે છે.. ખેડૂતોને વળતર મળે તે માટે CM અને કૃષિમંત્રીને રજૂઆત કરીશુ આ સાથે પાક નુકસાનીનું વળતર મળે એ માટે સરકાર સમક્ષ માગ કરવાની વાત પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા