બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Mango crop threatened by off-season: Only 30 per cent of mangoes will come to market, MLA demands

ગીર સોમનાથ / કમોસમીથી કેરીના પાકનો છુંદો: માત્ર 30 ટકા કેરી માર્કેટમાં આવશે, ધારાસભ્યએ કરી આવી માંગ

Vishal Khamar

Last Updated: 11:02 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદનાં કારણે ખેતીમાં નુકશાન થવા પામ્યું છે. ખેડૂતોને વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવશે.

  • કેરીના પાકને નુકસાનીને લઇને MLA વિમલ ચુડાસમાનું નિવેદન
  • કમોસમી વરસાદને કારણે 70 ટકા પાકને નુકસાન
  • માત્ર 30 ટકા જ કેરી માર્કેટમાં આવશે 
  • ખેડૂતોને વળતર આપવામાં આવે: વિમલ ચુડાસમા

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે. વરસાદનાં કારણે ખેતરમાં ઉભો પાક પડી જવા પામ્યો છે. તો બીજી બાજુ કમોસમી વરસાદનાં કારણે ઘઉં સહિતના પાકમાં નુકશાન થવા પામ્યું છે. 

ખેડૂતોને વળતર આપવામાં આવે: વિમલ ચુડાસમા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કમોસમી વરસાદથી કેરીના અડધાથી વધુ પાકને નુકસાન પહોચ્યું. ચાલુ વર્ષે ગીર સોમનાથની માત્ર 30 ટકા કેરી માર્કેટમાં આવશે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કેરીના પાક મુદ્દે કર્યો દાવો કે કમોસમી વરસાદથી 70 ટકા કેરીના પાકને નુકસાન થયુ છે. કેરી પકડવતા ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી કોંગ્રેસની માગ છે. કમોસમી વરસાદથી કેરીને નુકસાનની CMને કોંગ્રેસ રજૂઆત કરશે.. સૌથી વધુ કેરી ગીર સોમનાથમાં થાય છે.. માત્ર 30 ટકા કેસર કેરી માર્કેટમાં આવશે.. વર્ષમાં એકવાર લેવાતો પાક એ કેરીનો છે. 3 વર્ષના વાવેતર બાદ કેસર કેરીનો પાક મળે છે.. ખેડૂતોને વળતર મળે તે માટે CM અને કૃષિમંત્રીને રજૂઆત કરીશુ આ સાથે પાક નુકસાનીનું વળતર મળે એ માટે સરકાર સમક્ષ માગ કરવાની વાત પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ