બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Arohi
Last Updated: 10:34 AM, 5 December 2023
આજે ડિસેમ્બર મહિનાનો પહેલો મંગળવાર છે. એવામાં આજે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી જીવન મંગળમળ બની રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળવારનો સંબંધ મંગળ ગ્રહ સાથે જણાવવામાં આવ્યો છે. જે ઉર્જા, સાહસ અને પરાક્રમના કારક છે.
શાસ્ત્રોમાં એવુ વર્ણન મળ્યું છે કે મંગળવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવાથી જીવનના દરેક સંકટ દૂર થઈ જાય છે. આજ કારણ છે કે લોકો આ દિવસે ઘર કે મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. જે હનુમાનજીની કૃપા મેળવવાની સૌથી સરળ રીત છે. કહેવાય છે કે શારીરિક કષ્ટ અને માનસિક વિકાસ દૂર થાય છે. મોટાભાગે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે લોકો તેમને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ પણ લગાવે છે.
મંગળવારના દિવસે હનુમાનજીને શું શું ચડાવશો?
ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીને બુંદીનો ભોગ ખૂબ જ પ્રિય છે. એવામાં જો કોઈ મંગળવારનું વ્રત કરે છે તો તેને આ દિવસે હનુમાન મંદિરમાં જઈને બુંદીનો ભોગ જરૂર લગાવવો જોઈએ. હનુમાનજીને મંગળવાના દિવસે બેસનના લાડવાનો પણ ભોગ લગાવવામાં આવે છે. કહેવાય છે કે હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે. એવામાં તમે ઈચ્છો તો હનુમાનજીને સિંદૂર પણ ચડાવી શકો છો.
જોકે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર મિક્ષ કરીને અર્પિત કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મંગળવારના દિવસે હનુમાનજીની ખાસ કૃપા મેળવવા માટે તેમને ચોલા પણ ચડાવવામાં આવે છે. મંગળવારના દિવસે હનુમાનજીના ચરણોમાં ગુલાબના ફૂલ અર્પિત કરવાથી પણ તેમની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે.
મંગળવારના દિવસે જરૂર કરો આ 5 કામ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ