બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / mangalwar ke upay tuesday remedy how to please hanumaji

આસ્થા / હનુમાનજીને પ્રસન્ન કરવા મંગળવારની સવારે અને સાંજ કરો આ 5 ઉપાય, દરેક મુશ્કેલીઓ દૂર કરશે બજરંગબલી

Arohi

Last Updated: 10:34 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mangalwar Ke Upay: આજે ડિસેમ્બર મહિનાનો પહેલો મંગળવાર છે. એવામાં જો તમે પણ હનુમાનજીની ખાસ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો આ 5 કાર્ય જરૂર કરો.

  • આજે છે ડિસેમ્બર મહિનાનો પહેલો મંગળવાર 
  • આ રીતે કરો હનુમાનજીની પૂજા અર્ચના 
  • જીવનની દરેક મુશ્કેલીઓ થશે દૂર 

આજે ડિસેમ્બર મહિનાનો પહેલો મંગળવાર છે. એવામાં આજે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી જીવન મંગળમળ બની રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળવારનો સંબંધ મંગળ ગ્રહ સાથે જણાવવામાં આવ્યો છે. જે ઉર્જા, સાહસ અને પરાક્રમના કારક છે. 

શાસ્ત્રોમાં એવુ વર્ણન મળ્યું છે કે મંગળવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવાથી જીવનના દરેક સંકટ દૂર થઈ જાય છે. આજ કારણ છે કે લોકો આ દિવસે ઘર કે મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. જે હનુમાનજીની કૃપા મેળવવાની સૌથી સરળ રીત છે. કહેવાય છે કે શારીરિક કષ્ટ અને માનસિક વિકાસ દૂર થાય છે. મોટાભાગે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે લોકો તેમને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ પણ લગાવે છે.  

મંગળવારના દિવસે હનુમાનજીને શું શું ચડાવશો? 
ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીને બુંદીનો ભોગ ખૂબ જ પ્રિય છે. એવામાં જો કોઈ મંગળવારનું વ્રત કરે છે તો તેને આ દિવસે હનુમાન મંદિરમાં જઈને બુંદીનો ભોગ જરૂર લગાવવો જોઈએ. હનુમાનજીને મંગળવાના દિવસે બેસનના લાડવાનો પણ ભોગ લગાવવામાં આવે છે. કહેવાય છે કે હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે. એવામાં તમે ઈચ્છો તો હનુમાનજીને સિંદૂર પણ ચડાવી શકો છો. 

જોકે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર મિક્ષ કરીને અર્પિત કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મંગળવારના દિવસે હનુમાનજીની ખાસ કૃપા મેળવવા માટે તેમને ચોલા પણ ચડાવવામાં આવે છે. મંગળવારના દિવસે હનુમાનજીના ચરણોમાં ગુલાબના ફૂલ અર્પિત કરવાથી પણ તેમની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. 

મંગળવારના દિવસે જરૂર કરો આ 5 કામ 

  1. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારની સાંજે તેમને કેવડાનું ઈત્ર અર્પિત કરો. કહેવાય છે કે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ સરળ ઉપાય છે. 
  2. મંગળવારના દિવસે હનુમાનજીના મંદિર જાઓ અને તેમના શ્રી રૂપના ખભા પરથી સિંદૂર લાવીને નજર લાગેલી વ્યક્તિના માથા પર લગાવો. કહેવાય છે કે આમ કરવાથી નજર દોષ જલ્દી દૂર થઈ જાય છે. 
  3. મંગળવારના દિવસે કોઈ હનુમાન મંદિરમાં સવારે અને સાંજના સમયે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. માન્યતાનુસાર આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓનું નિવારણ થઈ જાય છે. 
  4. મંગળવારની સાંજે હનુમાન મંદિરમાં જાઓ અને એક સરસવના તેલનો અને એક શુદ્ધ ઘીનો દિવો કરો. તેના બાદ મંદિર પરિસરમાં કોઈ શુદ્ધ અને લાલ રંગના આસન પર બેસીને હનુમાન ચાલીસાનું ઓછામાં ઓછુ 3 વખત પાઠ કરો. આમ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. 
  5. શનિ દેષને દૂર કરવા માટે પણ મંગળવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. એવામાં જો તમે શનિ દોષને દૂર કરી હનુમાનજીની કૃપા મેળવવા માંગો છો તો દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ કરો. ધ્યાન રહે, શનિ સ્તોત્રના મંત્રનો પાઠ શુદ્ધ અને સસ્વર હોવો જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ