બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / mahisagar 2 years child death due to electric shock

દૂર્ઘટના / રવિવાર લાવ્યો માતમના સમાચાર: 2 વર્ષના બાળકને વીજકરંટ લાગ્યો હોસ્પિટલોએ સારવાર ન આપતા મોત

Gayatri

Last Updated: 09:54 AM, 5 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિસાગરમા  2 વર્ષના બાળકને કરંટ લાગતા મોત થયુ છે. આ ઘટનાને પગલે તેની માતાનું આક્રંદ ગમે તેવા કઠણ કાળજાને પણ હલબલાવી દે તેવું હતુ પરંતુ વિધિની કરૂણતા તો જુઓ બાળકેને તાત્કાલિક સારવાર ન મળવાને કારણે બાળકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. પરિવારનો એવો આક્ષેપ છે કે હોસ્પિટલોએ તેમને રખડાવ્યા હતા.

  • મહીસાગરમાં 2 વર્ષના બાળકને કરંટ લાગતા મોત
  • સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં તબીબે કેસ ન લીધો હાથમાં
  • બાળકના માતા-પિતા 4 થી 5 જેટલી હોસ્પિટલ ફર્યા હોવાનો દાવો

મહિસાગરમા શહેરાના બલુજીના મુવાડા ગામમાં 2 વર્ષના બાળકને કરંટ લાગચા પરિવાર તાત્કાલિક બાળકને લઈને દવાખાને દવાખાને ફર્યો હચો પરંતુ સરકાર અને ખાનગી હોસ્પિટલો કેસ હાથમાં પકડવા તૈયાર ન હતી પરિણામે બાળકનું મોત નીપજ્યું હતુ. 

તાત્કાલિક સારવાર ન મળતા બાળકનુ થયુ મોત

બાળકને લઇ માતા-પિતા 4થી 5 હોસ્પિટલો ફર્યા હતા પરંતુ તેમને તમામ જગ્યાએથી જાકારો મળ્યો હતો અને તાત્કાલિક સારવાર ન મળવાને કારણે બાળકનું મોત થઈ ગયુ હોવાનો પરિવાર દાવો કરી રહ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ