શિવરાત્રિ / LIVE : હર હર મહાદેવ હર.... સવારે 4 વાગ્યાથી 42 કલાક માટે ખુલ્લુ છે સોમનાથ, ભક્તોનું ઘોડાપુર

Mahashivratri 2021 somanath mahadev

આજે સોમનાથ મહાદેવ અને પ્રથમ જ્યોતિર્લિંગ 42 કલાક માટે ખુલ્લુ છે અને ભક્તો મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા છે જાણો પળેપળની ખબર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ