વિરોધ / જૂનાગઢ શિવરાત્રિનો મેળ બંધ રાખવાનો નિર્ણય મહામંડલેશ્વરની ગેરહાજરીમાં લેવાયો છે: ભારતી બાપુ

mahashivratri 2021 junagadh bhavnath mahadev melo 108 mahamandleshwar bharti bapu

જૂનાગઢમાં શિવરાત્રી મેળો બંધ રાખવાના નિર્ણયનો સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહામંડલેશ્વર 108 ભારતી બાપુએ આ અંગે CM રૂપાણી સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહ્યુ હતુ.

બ્રેકિંગ ન્યૂઝ