બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / mahalaxmi vrat 2023 do these remedies before 22 september

Mahalaxmi Vrat 2023 / 24 કલાકની અંદર કરી લો આ કામ, તમારા ઘરમાં થશે મહાલક્ષ્મીનું આગમન

Arohi

Last Updated: 12:30 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 કલાકની અંદર કરી લો આ કામ, તમારા ઘરમાં થશે મહાલક્ષ્મીનું આગમન | mahalaxmi vrat 2023 do these remedies before 22 september

  • 22 સપ્ટેમ્બરથી શરૂ થશે મહાલક્ષ્મી વ્રત 
  • 16 દિવસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સર્વશ્રેષ્ઠ સમય
  • વ્રત પહેલા જરૂર કરી લો આ કામ 

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીએ મહાલક્ષ્મી વ્રત શરૂ થાય છે. આ વર્ષે મહાલક્ષ્મી વ્રત આવતીકાલથી એટલે કે 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વ્રત 16 દિવસ સુધી ચાલે છે અને ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. 

જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય તો તેના માટે તમે આજથી જ અમુક જરૂરી કામ કરી લો. આ કામ કરવાથી તમારા ઘર પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહેશે અને તમને ધનવાન બનાવશે. 

આ કામ કરવાથી મળશે અપાર ધન 

  • કાલે મહાલક્ષ્મી વ્રત શરૂ થતા પહેલા ઘરની સારી રીતે સાફ-સફાઈ કરી લો. કારણ કે માતા લક્ષ્મી ક્યારેય પણ ગંદકી વાળા સ્થાન પર વાસ નથી કરતા. 
  • મહાલક્ષ્મી વ્રત શરૂ થતા પહેલા ઘરમાંથી દરેક ભંગાર દૂર કરી લો. જેમ કે જુના કપડાં, તૂટેલા વાસણ, તૂટેલા કાચ, કાટ લાગેલા તાળા, બંધ ઘડિયાળ વગેરે. તેનાથી નકારાત્મકતા આવે છે અને ધન હાનિ પણ થાય છે. 
  • મહાલક્ષ્મી વ્રત વખતે ઘરમાં તામસિક વસ્તુઓ ન લાવો અને ઘરમાં આવી વસ્તુઓ બનાવો પણ નહીં. મહાલક્ષ્મી વ્રતમાં માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા પર કૃપા વરસાવે તેના માટે ઘરમાં લસણ, ડુંગળી જેવી તામસિક વસ્તુઓ હટાવી દો. 
  • માતા લક્ષ્મીને તુલસીનો છોડ ખૂબ જ પ્રીય છે જ્યાં તુલસીનો છોડ હોય તેની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવતી હોય. ત્યાં જ માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે. મહાલક્ષ્મી વ્રતમાં મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવો અને રોજ તેની પૂજા-અર્ચના કરો. 
  • મહાલક્ષ્મી વ્રત શરૂ થતા પહેલા પોતાના ઘરના મુખ્ય દ્વાર પર હળદર કે કંકુથી માતા લક્ષ્મીના પદ ચિન્હો અંકિત કરો. 
  • સાથે જ માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘરના દરવાજા પર કેરી અને કેળાના પાનનું તોરણ લગાવો. 
  • મહાલક્ષ્મી વ્રતના પહેલા દિવસે કે વ્રત શરૂ થતા પહેલા કરવામાં આવેલા કામ તમારા પર માતા લક્ષ્મીની ખૂબ કૃપા વરસાવસે. તમારા ઘરમાં સકારાત્મકતા આવશે અને ખૂબ ધન વર્ષા થશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ