ચક્રવાત મહા / સ્કાયમેટ મુજબ પોરબંદરના દરિયાકિનારાથી 400 કિમી દૂર મહા વાવઝોડું, ગુજરાતના આ જિલ્લાઓને થશે અસર

maha cyclone is 400 kilometer far from porbandar

મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તે પહેલાં જ નબળું પડી રહ્યું છે. આવતી કાલે બપોર સુધી દરિયામાં પવનની ગતિમાં સતત વધારો જોવા મળશે. . 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની કલાકથી પવન ફૂંકાઈ શકે છે જે વધુમાં વધુ 60-70ની ગતિ ધારણ કરી શકે છે. ભાવનગર, જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, સુરત અને ભરૂચમાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ