ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડિહાઇડ્રેશનને કારણે માથું દુખતું હોય તો પાણીમાં 1 ચપટી મીઠું લેવાનો નુસખો રાહત આપી શકે, જાણો ન્યુટ્રિશનિસ્ટની સલાહ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:08 PM, 31 August 2026
1/6
અત્યારની દોડધામભરી જિંદગીમાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. સામાન્ય રીતે લોકો માથું દુખતાં જ તરત જ પેઇનકિલર (દવા) ગળી લેવાની ભૂલ કરતા હોય છે. પરંતુ વારંવાર પેઇનકિલર ખાવાથી લીવર અને કીડની જેવા મહત્વના અંગો પર વિપરીત અસર પડે છે. આવી સ્થિતિમાં દાદી-નાનીના જમાનાના દેશી અને કુદરતી નુસખા અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
2/6
સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટોએ માથાના દુખાવામાંથી માત્ર 5 મિનિટમાં રાહત મેળવવાનો એક અચૂક નુસખો શેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે દરેક વખતે માથાનો દુખાવો માત્ર માનસિક તણાવ (સ્ટ્રેસ) ને કારણે જ નથી હોતો. ઘણીવાર શરીરમાં ડીહાઈડ્રેશન (પાણીની કમી) અથવા સોડિયમનું સ્તર ઘટી જવાને કારણે પણ માથું દુખવા લાગે છે. આવી પરિસ્થિતિમાં મીઠું અને પાણીનો નુસખો ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Raksha Panchami 2026 / આજે ઉજવવામાં આવી રહી છે રક્ષા પંચમી, રક્ષાબંધનથી કેવી રીતે અલગ છે આ ખાસ પર્વ?
ટોપ સ્ટોરીઝ