સ્વાસ્થ્ય / ભારતીયોમાં હોય છે સૌથી વધુ આ પાંચ તત્વોની ઉણપ, મહિલાઓ વધુ બને છે ભોગ

Indians have a deficiency of these five elements

આપણા શરીરને હેલ્ધી રાખવા અને તમામ અંગો યોગ્ય રીતે કામ કરે તે માટે અનેક પ્રકારના માઇક્રોન્યુટ્રીઅન્ટસ અને મેક્રોન્યુટ્રીઅન્ટસ એટલે કે પોષકતત્વોની જરુર પડે છે. તેમાંના મોટાભાગના પોષકતત્વો આપણું શરીર જાતે બનાવતું નથી. તેને ખોરાક દ્વારા મેળવવા પડે છે. તેથી જ સંતુલિત આહાર(વેલ બેલેન્સ્ડ) જરુરી છે. સામાન્ય રીતે હેલ્ધી કહેવાતા લોકો પણ ઘણીવાર કેટલાંક વિટામિન, મિનરલ્સ સહિતનાં પોષકતત્વોની ખામીથી પિડાતા હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ