બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NRI News / વિશ્વ / indian business man sentenced in uzbekistan among 21

અપરાધ / ઉઝબેકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ સહિત 21 લોકોને આપી સજા, 68 બાળકના મોત છે કારણ

Last Updated: 09:26 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ઉત્પાદિત ઝેરી કફ સિરપ પીવાથી 68 બાળકોનાં મોતના મામલામાં ઉઝબેકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ રાઘવેન્દ્ર પ્રતાપ સહિત 21 લોકોને સજા ફટકારી છે.

મધ્ય એશિયાના દેશમાં 2022થી 2023ની વચ્ચે ઓછામાં ઓછા 86 બાળકોને ઝેરી કફ સિરપ આપવામાં આવી હતી જેમાંથી 68 મૃત્યુ પામ્યા હતા. ઉઝબેકિસ્તાનમાં ડોક-1 સિરપની આયાત કરનાર કંપનીના ડાયરેક્ટર રાધવેન્દ્ર પ્રતાપને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. 

 

WHOએ જાન્યુઆરી 2023માં જણાવ્યું હતું કે કફ સિરપનાં નમૂનાઓ દર્શાવે છે કે તે ડાયેથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્યાયકોલ જેવા દ્વવ્ય તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ દ્રાવણ જો ઓછી માત્રામાં પણ પીવામાં આવે તો પણ જીવલેણ બની શકે છે. 

આ ઘટના બાદ ભારતે કફ સિરપ બનાવતી કંપની મેરિયન બાયોટેકનું લાઇસન્સ રદ્દ કરી દીધું હતું. તે દરમિયાન ભારતથી આયાત કરવામાં આવેલ અન્ય દવાનું સેવન કરવાથી ગામ્બિયામાં ઓછામાં ઓછા 70 બાળકોના મોત થયા હતા. 

વધુ વાંચો: Canada કે Australia? એજ્યુકેશન માટે કયો દેશ ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી બેસ્ટ?

ઇન્ડોનેશિયામાં 2022 અને 2023 વચ્ચે 200થી વધુ બાળકોના મોતનું કારણ આવું જ એક સિપર બન્યું હતું. 


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Crime Supreme Court Uzbekistan cough syrup Crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ