બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / India Will stop getting S-400 air defense system from Russia
Dhruv
Last Updated: 04:07 PM, 2 March 2022
જાણો શું કહ્યું રશિયન રાજદ્વારીએ?
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવ (Denis Alipov) એક ખાનગી ન્યુઝ ચેનલને નિવેદન આપતા જણાવ્યું કે, 'ભારતને S-400 એર ડિફેન્સ સિસ્ટમની સપ્લાય કરવામાં અમને કોઇ પણ જાતનો અવરોધ નથી દેખાતો. અમારી પાસે આ કરારને શરૂ રાખવા માટે તંત્ર છે.' તેઓએ વધુમાં જણાવ્યું કે, 'રશિયા હંમેશા રાખમાંથી ફરી બેઠું થયું છે અને તે ફરીથી ઊભું થઇ જશે. અમે સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવા માટે મહત્વનાં નિર્ણય લીધા છે. અમારી અર્થવ્યવસ્થા દબાવમાંથી બહાર નીકળશે.'
રશિયા-ભારત વચ્ચે S-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ
ભારતને રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમની પહેલો કન્સાઈનમેન્ટ મળી ચૂકી છે, પરંતુ અન્ય ચારની ડિલિવર થવાની બાકી છે. રશિયા તરફથી હજુ સુધી ડિલિવરીમાં વિલંબના કોઈ જ સંકેત જોવા નથી મળ્યાં. પરંતુ જો યુક્રેન સાથે આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો તે ચોક્કસપણે ચિંતાનો વિષય બની શકે છે. આ સિવાય, CAATSA કાયદા અંતર્ગત ખરીદી માટે અમેરિકાનો ભારત પર પ્રતિબંધ એક અલગ સંભાવના છે. અત્યાર સુધી અમેરિકાએ ચીન અને તુર્કી પર પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ ભારતની અવગણના કરવામાં આવી છે.
રશિયા-યુક્રેન સંકટથી ભારતને વધુ નુકસાન થવાની ધારણા છે
રશિયા-યુક્રેન સંકટના કારણે વૈશ્વિક બજાર જોખમમાં છે. વિશ્વભરના શેરબજારો ખરાબ રીતે રિકવરી કરી રહ્યાં છે. કેટલાંક દેશોના ચલણના મૂલ્યને પણ અસર થઈ છે. આ જિયોપોલિટિકલ ટેન્શનની ખરાબ અસર વૈશ્વિક બજાર પર જોવા મળી શકે છે. પ્રસિદ્ધ નાણાંકીય અને રિસર્ચ કંપની નોમુરા (Nomura) ના રિપોર્ટ અનુસાર, યુક્રેન સંકટના કારણે એશિયામાં સૌથી વધુ અસર ભારત પર પડી શકે છે. ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલી કિંમતોની અસર ભારતને સૌથી વધુ અસર કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા