બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / india reports 45951 new covid 19 cases and 817 deaths in the last 24 hours

રાહતના સમાચાર / ધીમો પડી રહ્યો છે કોરોનાનો કહેર, સતત ત્રીજા દિવસે 50 હજારથી પણ ઓછા કેસ, તો 24 કલાકમાં 817 લોકોના મોત

Dharmishtha

Last Updated: 11:05 AM, 30 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના 24 કલાકમાં 45 હજાર 951 નવા મામલા નોંધાયા છે. સતત ત્રીજા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા.

  • સતત ત્રીજા દિવસે 50 હજારથી ઓછા કેસ
  • 24 કલાકમાં 45 હજાર 951 નવા મામલા નોંધાયા 
  • 24 કલાકમાં  817 લોકોના મોત થયા

સતત ત્રીજા દિવસે 50 હજારથી ઓછા કેસ

ગત 24 કલાકની અંદર ભારતમાં કોરોના વાયરસના 45 હજાર 951 નવા મામલા નોંધાયા છે અને આ દરમિયાન 817 કોરોના દર્દીએ દમ તોડ્યો છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દેશમાં કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે આવ્યા છે. જો કે તાજા મામલા ગત દિવસની સરખામણીમાં વધારે છે. જ્યારે આ આંકડા 40 હજારની નીચે આવ્યા હતા.

 5 લાખ 37 હજાર 64 એક્ટિવ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા મુજબ ભારતમાં એક દિવસની અંદર કોરોનાના 60 હજાર 729 લોકો સાજા થયા છે. ભારતમાં હવે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીની સંખ્યા ઘટીને 5 લાખ 37 હજાર 64 પર આવી ગઈ છે.

 

કુલ 2 કરોડ 94 લાખ 27 હજાર 330 લોકો સાજા થયા

ગત દોઢ મહિનાથી પણ વધારે સમયથી ભારતમાં કોરોનાથી સાજા થનારા લોકોના આંકડા તેના દૈનિક મામલાથી વધારે છે. આ સાથે અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાને કારણે કુલ 3 લાખ 98 હજાર 454 લોકોના મોત થયા છે. ત્યારે સંક્રમણની સાથે અત્યાર સુધીમાં કુલ 2 કરોડ 94 લાખ 27 હજાર 330 લોકો સાજા થઈ ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ