બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / india reports 45951 new covid 19 cases and 817 deaths in the last 24 hours
Dharmishtha
Last Updated: 11:05 AM, 30 June 2021
સતત ત્રીજા દિવસે 50 હજારથી ઓછા કેસ
ગત 24 કલાકની અંદર ભારતમાં કોરોના વાયરસના 45 હજાર 951 નવા મામલા નોંધાયા છે અને આ દરમિયાન 817 કોરોના દર્દીએ દમ તોડ્યો છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દેશમાં કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે આવ્યા છે. જો કે તાજા મામલા ગત દિવસની સરખામણીમાં વધારે છે. જ્યારે આ આંકડા 40 હજારની નીચે આવ્યા હતા.
India reports 45,951 new #COVID19 cases, 60,729 recoveries, and 817 deaths in the last 24 hours, as per the Union Health Ministry.
— ANI (@ANI) June 30, 2021
Total cases: 3,03,62,848
Total recoveries: 2,94,27,330
Active cases: 5,37,064
Death toll: 3,98,454
Total Vaccination : 33,28,54,527 pic.twitter.com/eHk8vhsLWc
5 લાખ 37 હજાર 64 એક્ટિવ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા મુજબ ભારતમાં એક દિવસની અંદર કોરોનાના 60 હજાર 729 લોકો સાજા થયા છે. ભારતમાં હવે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીની સંખ્યા ઘટીને 5 લાખ 37 હજાર 64 પર આવી ગઈ છે.
કુલ 2 કરોડ 94 લાખ 27 હજાર 330 લોકો સાજા થયા
ગત દોઢ મહિનાથી પણ વધારે સમયથી ભારતમાં કોરોનાથી સાજા થનારા લોકોના આંકડા તેના દૈનિક મામલાથી વધારે છે. આ સાથે અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાને કારણે કુલ 3 લાખ 98 હજાર 454 લોકોના મોત થયા છે. ત્યારે સંક્રમણની સાથે અત્યાર સુધીમાં કુલ 2 કરોડ 94 લાખ 27 હજાર 330 લોકો સાજા થઈ ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા