ડૅડલાઈન / જો તમે આ કામ નથી કર્યુ તો તમારું પાન કાર્ડ રદ્દ થઈ શકે છે

income tax department declare 31 march is the last date of link pancard with aadharcard

લાંબા સમયથી આયકર વિભાગ લોકોને આધાર-પાન લિકિંગ માટે કહી રહ્યું છે. પરંતુ હજુ પણ કરોડો લોકોએ આ કામ કરાવ્યું નથી. જો તમે પણ આ કામ નથી કરાવ્યું તો જાણી લો કે આયકર વિભાગે ફરી એકવાર લોકોને ઍલર્ટ કર્યા છે અને કહ્યું છે કે, 31 માર્ચ સુધી એક નિર્ધારિત સમય મર્યાદા આપી આધાર-પાન લિકિંગ કરાવવાનું કહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ