બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Bijal Vyas
Last Updated: 09:55 AM, 27 July 2023
Surya puja Upay: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય દેવને ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. તેમજ સૂર્ય આત્મવિશ્વાસ, આરોગ્ય, વહીવટ, આત્મા, પિતા અને બોસનો કરક ગ્રહ છે. એટલા માટે સૂર્ય દેવ માટે કુંડળીમાં સકારાત્મક હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી તરફ કુંડળીમાં સૂર્યદેવ અશુભ હોય તો પિતા તરફથી વિરોધ, પિતાને મુશ્કેલી, આત્મવિશ્વાસનો અભાવ, બદનામી, સરકારી ખાતામાંથી મુશ્કેલી, હૃદયરોગ, પિત્તના રોગ, આંખનો દુખાવો, નોકરીમાં અવરોધ, બોસ સાથે મતભેદ થઈ શકે છે.
પરંતુ શું તમે જાણો છો કે સરકારી નોકરીઓમાં પણ સૂર્ય દેવ કારક હોય છે. મતલબ કે જેઓ સખત મહેનત કરીને પણ સરકારી નોકરી મેળવી શકતા નથી, તેઓએ કોઈ જાણકાર જ્યોતિષ દ્વારા તેમની કુંડળીનું વિશ્લેષણ કરાવવું જોઈએ. આ સાથે જ કરવી જોઈએ સૂર્યની પૂજા, આવો જાણીએ કેવી રીતે કરવી સૂર્ય દેવની પૂજા...
આ સ્ત્રોતનો કરો પાઠ
આદિત્ય હ્રદય સ્ત્રોતને શાસ્ત્રોમાં ખૂબ જ અસરકારક તરીકે વર્ણવવામાં આવ્યું છે. રામાયણ અનુસાર, ભગવાન શ્રી રામથી થયેલા વધ પહેલા રાવણે હૃદય સ્ત્રોતનો પાઠ કર્યો હતો. તેથી જ સરકારી અવરોધોમાંથી મુક્તિ મેળવવા, અધિકારીઓને અનુકૂળ બનાવવા, આંખના રોગોથી બચવા, સંતાન પ્રાપ્તિ અને સ્પર્ધાઓમાં સફળતા મેળવવા માટે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવામાં આવે છે. આ પાઠનો આરંભ શુક્લ પત્રના પહેલા શરૂ કરવો જોઈએ. તેમજ આ પાઠ ઘરની છત પર સૂર્યદેવની સામે કરવા જોઈએ. આ પાઠ શરૂ કરતા પહેલા તાંબાના વાસણમાં સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો. તે પછી જ આ સ્ત્રોતનો પાઠ કરો.
આંખોની રોશની વધે છે
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો સૂર્ય જન્મ પત્રિકાના બારમા કે બીજા ભાવમાં હોય અથવા અશુભ ગ્રહો દ્વારા પ્રભાવિત હોય, તો વ્યક્તિને આંખો સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે જેમને આ સમસ્યા હોય તેમણે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આ સાથે દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી આંખોની રોશની વધી શકે છે. બીજી તરફ જો સૂર્ય, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાદ અને કૃતિકા નક્ષત્રમાં સૂર્યની પૂજા કરવામાં આવે તો અનેક લાભ થાય છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ