બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / If you have the habit of taking your phone to the toilet, quit today

Astrology / ટોઇલેટમાં ફોન લઈ જવાની ટેવ હોય તો આજે જ છોડો! સાથ નહીં આપે ભાગ્ય, થઈ જશો કંગાળ

Pooja Khunti

Last Updated: 11:38 AM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્ર મુજબ ટોઇલેટમાં ફોનનો ઉપયોગ કરવામાં આવે તો તમારો બુધ ગ્રહ ખરાબ થઈ શકે છે. ટોઇલેટમાં બારમાં ગ્રહનું પ્રતિનિધિત્વ હોય છે અને બુધ બારમાં ગ્રહમાં જ નબળો હોય છે.

આજના સમયમાં ફોન વ્યક્તિની જીવનશૈલીનો જરૂરી ભાગ છે. તમને લગભગ વ્યક્તિઓ પાસે ફોન જોવા મળશે. ઘણા લોકો કાર ચલાવતા સમયે ફોનનો ઉપયોગ કરે છે તો કોઈ રસોઈ કરતાં સમયે ફોનનો ઉપયોગ કરે છે. કેટલાક લોકોતો ટોઇલેટમાં પણ ફોનનો ઉપયોગ કરે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. કારણકે તેનાથી તમારા ગ્રહો પર ખરાબ અસર પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુના શુભ અને અશુભ પરિણામ વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ અમુક જગ્યાએ ફોન ન લઈ જવો જોઈએ. 

ટોઇલેટમાં ફોનનો ઉપયોગ ન કરવો 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ટોઇલેટમાં ફોનનો ઉપયોગ કરવામાં આવે તો તમારો બુધ ગ્રહ નબળો થઈ શકે છે. ટોઇલેટમાં બારમાં ગ્રહનું પ્રતિનિધિત્વ હોય છે અને બુધ બારમાં ગ્રહમાં જ નબળો હોય છે. જે માણસનો બુધ ગ્રહ ખરાબ હોય છે, તેના જીવનમાં ધીમે-ધીમે સમસ્યાઓ વધવા લાગે છે. આ સાથે તેમની બોલવાની સ્કિલ પણ ખરાબ થવા લાગે છે. જેના કારણે તેમનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. આ લોકો તેમની વાત અન્ય લોકો સામે નથી કરી શકતા. આ સાથે બુધ ગ્રહના ખરાબ થવાને કારણે ત્વચા સંબંધી સમસ્યાઓ થવા લાગે છે.

વાંચવા જેવું: આ જન્મતારીખ વાળાનું બેંક બેલેન્સ વધશે, આ લોકોને પડશે લોચો 

ફોનને લગતા વાસ્તુ નિયમ 

ભગવાનનો ફોટો 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્યારેય પણ ફોનના કવર પર ભગવાનનો ફોટો ન લગાવવો જોઈએ. તેનાથી દેવી-દેવતાઓ નારાજ રહે છે. જેના કારણે તમારા જીવનમાં સમસ્યાઓ સર્જાય છે. 

હિંસક પ્રાણીનો ફોટો 
તમારા ફોનના કવર પર ક્યારેય પણ હિંસક પ્રાણીનો ફોટો ન લગાવવો જોઈએ. તેનાથી વ્યક્તિના મનમાં દર ઉત્પન્ન થાય છે. તેના કારણે તે અજાણતા પણ ખરાબ કામ કરી બેસે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ