બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જો અપનાવશો ડૉક્ટરની આ ટિપ્સ, તો તહેવારોની સિઝનમાં રહેશો ટેન્શન ફ્રી
Last Updated: 11:14 AM, 17 October 2025
દિવાળીના તહેવારમાં લોકો મજા માણવામાં વ્યસ્ત થઇ જાય છે. આથી પોતાની હેલ્થનું પુરતું ધ્યાન રાખી શકતા નથી. જે લોકો હૃદયરોગના દર્દીઓ હોય તેમને દિવાળી દરમિયાન ખાવા પીવાનું ખુબ ધ્યાન રાખવું જોઈએ. આ સાથે ફટાકડા અને તેના હાનિકારક ધુમાડાથી પણ બચવાની જરૂર હોય છે. તો ચાલો જાણીએ દિવાળી દરમિયાન હૃદયરોગની સલામતી માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT
દિવાળી આનંદ, મીઠાઈઓ અને ઉત્સવોથી ભરપુર તહેવાર છે, પરંતુ હૃદયરોગના દર્દીઓ માટે તે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમય પણ સાબિત થઇ શકે છે. દિવાળી દરમિયાન ખોરાક, ઊંઘનો અભાવ અને ફટાકડાના ધુમાડાના સંપર્કથી હૃદય પર દબાણ વધી શકે છે. આથી તહેવારોના આનંદની સાથે તમારે હૃદયના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.