બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ટેક અને ઓટો / how often should i charge my smartphone in one day battery health tips
Bijal Vyas
Last Updated: 03:16 PM, 24 July 2023
Phone Charging Rule:જો ફોનની બેટરી ઝડપથી ડ્રેન થવા લાગે તો તે ખૂબ જ હેરાન થવાય છે. બેટરી ડેડ થવાનો અર્થ એ છે કે સારા ફોનનું જંક બની જવું, એટલે કે આપણે બધાએ નોટિસ કર્યુ હશે કે આપણે નવા સ્માર્ટફોનની ખૂબ જ પ્રેમથી કાળજી લઈએ છીએ. પરંતુ જ્યાં ફોન થોડો જૂનો થવા લાગે છે ત્યાં આપણે તેના પ્રત્યે અનેક પ્રકારની બેદરકારી રાખીએ છીએ.
વાત ચાર્જિંગની આવે ત્યારે આપણે બધા આપણી આસપાસ જોઈએ છીએ કે કેટલાક લોકો એવા છે કે જ્યારે પણ તેમનો ફોન થોડો ડિસ્ચાર્જ થાય, ત્યારે તેઓ તેને ચાર્જિંગ પર મૂકી દે છે. આ સાથે, ઘણા લોકો એવા છે કે જેઓ ફોનને ચાર્જિંગ પર મૂક્યા પછી તરત જ ફરીથી ચાર્જિંગમાંથી કાઢી લે છે, અને આવુ ચાલુને ચાલુ જ રહે છે.
પરંતુ શું તમે જાણો છો કે લોકોની આ આદતોના કારણે ફોન ખરાબ થવા લાગે છે. ફોનને ચાર્જિંગ પર મૂકવાની એક યોગ્ય રીત છે. જો તમે ફોનને વારંવાર ચાર્જ પર લગાવતા રહેશો તો સમય જતાં ફોનની બેટરી બગડશે. એટલા માટે આવો જાણીએ કે ફોનને દિવસમાં કેટલી વાર ચાર્જ કરવો જોઈએ.
બેટરીને 20% કે તેથી વધુ નીચે ના રાખશો અને બેટરીને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ ના થવા દેવી જોઇએ, જ્યારે બેટરીનું લેવલ 80% (અથવા ઓછું) અને 100% ની વચ્ચે હોય ત્યારે જ ફોનને ચાર્જરમાંથી અનપ્લગ કરો. લાંબા સમય સુધી તમારા ફોનને 100% લેવલ પર ન રાખો, એટલે કે તેને સંપૂર્ણ ચાર્જ કર્યા પછી તેને ચાર્જરમાંથી હટાવી લો.
મોટાભાગના લોકો 20-80 નિયમને અપનાવવાની સલાહ આપે છે, જે તમે નિયમિત રીતે પાલન કરી શકો છો. જો તમે નથી જાણતા કે 20-80 નો નિયમ શું છે, તો જાણીલો કે 20 નો અર્થ છે કે જ્યારે બેટરી 20% સુધી ડ્રેઇન થાય છે, ત્યારે તેને ચાર્જિંગ પર લગાવી જોઈએ, અને 80 નો અર્થ છે કે જ્યારે 80% ચાર્જિંગ થઈ જાય ત્યારે તેને ચાર્જિંગમાંથી કાઢી લેવી જોઇએ. એટલે કે, જો તમારો ફોન દિવસમાં બે વાર 20% સુધી પહોંચે છે, તો તમારે તેને બે વાર ચાર્જિંગ પર મૂકવો પડશે, તેનાથી વધુ નહીં.
તમે જોયું હશે કે જ્યારે તમારા ફોનની બેટરી 20% હોય છે, ત્યારે જ ફોન પર 'Low Battery'નો એલર્ટ આવે છે. એનો અર્થ છે કે પહેલા ફોનને આરામથી ઓપરેટ કરી શકાશે. આ સિવાય તમે 45-75ના નિયમને પણ ફોલો કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy