બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / how many times should chew every bite of food to stay healthy
Arohi
Last Updated: 08:52 PM, 6 February 2024
શરીરને પોષક તત્વો સંપૂર્ણ રીતે મળે તેના માટે જરૂરી છે કે ભોજનને યોગ્ય રીતે ખાવામાં આવે. કારણ કે ભોજન પેટમાં ગયા બાદ પાચન પ્રક્રિયાના ત્રણ સ્ટેજમાંથી પસાર થાય છે. આ પ્રક્રિયામાં જરૂરી પોષક તત્વોને વિભાજીત કરીને શરીર દ્વારા શોષી લેવામાં આવે છે. હકીકતે ન્યૂટ્રિશન બ્લડ દ્વારા આખા શરીરના અન્ય ભાગો સુધી પહોંચે છે જેનાથી આપણા શરીરના કોષોની માવજત અને વિકાસમાં મદદ મળે છે.
સાથે જ તેનાથી કામ કરવા માટે શરીરને ઉર્જા પ્રાપ્ત થાય છે. ત્યાં જ પાચન પ્રક્રિયા વખતે આ ભોજન અલગ કરી દેવામાં આવે છે જે પચવા લાગયક ન હોય અને તે મળના રૂપમાં બહાર નિકળી જાય છે. માટે ભોજનને યોગ્ય રીતે ચાવવું જરૂરી છે.
કેટલી વખત ચાવવો જોઈએ ભોજનનો એક કોળિયો
જે રીતે જરૂરી છે કે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એક યોગ્ય સમય પર ખાવામાં આવે. તેવી જ રીતે જરૂરી છે કે ભોજનના દરેક બાઈટને સારી રીતે ચાવવામાં આવે. જ્યારે આપણે ભોજન કરીએ છીએ તો આરામ આરામથી એક કોળિયાને મોંઢામાં 15 વખત ચાવવું જરૂરી હોય છે. માટે પ્રયત્ન કરો કે ભોજન કરતી વખતે સંપૂર્ણ ફોકસ ભોજન પર જ રાખો.
વધુ વાંચો: ઠંડીની સિઝન ખતમ થાય એ પહેલા આ શાકભાજી ખાવાનું શરૂ કરી દો, રહેશો આખુંય વર્ષ ફિટ
ભોજન ચાવીને ખાવાથી શું થાય છે મુશ્કેલીઓ?
જ્યારે આપણે ભોજન યોગ્ય રીતે ચાવીને નથી ખાતા તો શરીરને ન્યૂટ્રિશન યોગ્ય રીતે નથી મળતા અને આ કારણે ઘણા પ્રકારની બીમારીઓનો ડર રહે છે. ત્યાં જ આખુ ભોજન ઓગળી જવાના કારણે પાચન ક્રિયામાં મુશ્કેલીઓ આવી શકે છે અને તમને એસિડિટી, ગેસથી પેટમાં દુખાવો, કબજીયાત જેવી સમસ્યાઓ આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ