લાભ / જો તમે અત્યાર સુધી પીએમ આવાસ યોજનાનો લાભ નથી લીધો તો હવે થશે લાખોનો ફાયદો, જાણો કેવી રીતે

how can you take benefits of pm awas yojana know all facts

જો તમે હજી સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો નથી તો તમારા માટે એક સારાં સમાચાર છે. કેન્દ્ર સરકારે કોરોના મહામારીને કારણે આ યોજનાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 સુધી લંબાવી દીધી છે આ યોજના હેઠળ સરકાર ઘર ખરીદનારાઓને ભારે છૂટ આપી રહી છે. આમાં વ્યાજ રૂપે ગ્રાહકોને લાખો રૂપિયાનો લાભ મળે છે. જો તમે પણ આ યોજના માટે અરજી કરી છે, તો તમે સરળતાથી ઘરે બેસીને પણ અરજી કરી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ