બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / નવા વર્ષે આ છ વસ્તુઓ ઘરમાં લાવશો તો ક્યારે નહીં લાગે ખરાબ નજર

photo-story

8 ફોટો ગેલેરી

New Year 2026 / નવા વર્ષે આ છ વસ્તુઓ ઘરમાં લાવશો તો ક્યારે નહીં લાગે ખરાબ નજર

Last Updated: 08:35 AM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમે નવા વર્ષમાં સુખ, સમુદ્ધિ, સૌભાગ્ય, સારી હેલ્થ, પોઝિટીવ એનર્જી મેળવવા માંગતા હોવ તો 2026ના પહેલા જ દિવસે ઘરમાં આ વસ્તુઓ લાવી દો એક માન્યતા એવી પણ છે કે આ વસ્તુઓ લાવવાથી દેવી લક્ષ્મી ખુશ થાય છે.

1/8

photoStories-logo

1. આટલી વસ્તુ લાવો ઘરમાં

ઘરમાં નવા વર્ષના શુભ દિવસે અમુક વસ્તુઓ લાવવાથી સુખ, સમુદ્ધિ, સૌભાગ્ય, સકારાત્મકતા રહે છે. આ છ વસ્તુ તમે ઘરમાં લાવશો તો ક્યારેય ઘરને નજર નહીં લાગે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ઘોડાની નાળ

જો ઘરમાં કોઈ સભ્ય હંમેશા બિમાર રહેતો હોય, પરિવારમાં નોકરી કરતા હોય છતા પૈસા ન ટકતા હોય જાણે કે ઘરને ખરાબ નજર લાગી ગઈ હોય તો એવામાં ઘરના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળ ટિંગાળી દો. ઘોડાની નાળ દરવાજા પર લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. બાળ ગોપાલ કે ગણેશજીની મૂર્તિ

આ વર્ષે 1લી જાન્યુઆરી 2026ના રોજ ગુરુવાર આવી રહ્યો છે. એવામાં વર્ષના પહેલા દિવસે પિત્તળના બાળ ગોપાલ કે ગણેશજીની મૂર્તિ ઘર અથવા તમારા કાર્યસ્થળ પર સ્થાપિત કરો. એવી માન્યતા છે કે આનાથી મા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે કારણ કે શ્રીહરિ લક્ષ્મીજીના પતિ છે અને ગણેશજી તેમના દત્તક પુત્ર.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. સોનાની ખરીદી

2026ના પહેલા દિવસે સોનું પણ ખરીદી શકો છો. ગુરુવારે સોનું ખરીદવાથી સમુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ધનમાં બરકત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. કોડી

વર્ષના પહેલા દિવસે પીળી કોડી ખરીદી ઘરમાં લાવવી જોઈએ તેને માતા લક્ષ્મીને અર્પણ કર્યા પછી તેનો પ્રસાદ માનીને જ્યાં પૈસા રાખતા હોવ ત્યાં રાખવી જોઈએ. એક માન્યતા પ્રમાણે આ ઉપાય કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને ધનની પણ આવક થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. બિલીપત્ર

નવા વર્ષમાં ઘરમાં બિલીપત્રનો છોડ લગાડી શકો છે. જેનાથી પરિવાર પર શિવજીની કૃપા રહે છે. દુખ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. શ્રીયંત્ર

નવા વર્ષના પહેલા દિવસે શ્રીયંત્ર ઘરમાં સ્થાપિત કરવું જોઈએ. જેનાથી ઘરમાં માતા લક્ષ્મી ઘરમાં સ્થાઈ રૂપથી વાસ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Evil Eye Protection Vastu Tips Horseshoe Remedy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ